________________
-2
આદર્શ શિક્ષક
ભાવના હવે આત્મોદ્ધાર તેઓનું વલણ વિદ્યાર્થીઓ પ્રત્યે ઘણું જ પ્રેમાળ હતું.
કરવા ભણી વળી. બીજા શિક્ષકોને પણ ખાસ ભલામણ કરેલી કે વિદ્યાર્થીનો ગમે શ્રીમદ્ ઉઘરાજ સ્વામી તેવો ગુનો હોય તો પણ તેને તાત્કાલિક શિક્ષા કરવી નહીં; પણ વિષેની પ્રથમ બીજે દિવસે કરવી. આમ કરવાથી શિક્ષકનો તાત્કાલિક આવેશ
જાણકારી સમાઈ જતો અને વિદ્યાર્થીને સુઘરવાની તક મળતી, અને ક્યારેક
સંવત્ ૧૯૭૭ની અન્યાય થતો પણ અટકી જતો. તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ
દિવાળીની રજાઓમાં તેમને વચ્ચેનો સંબંધ પણ મીઠો બનતો.
બાંઘણી આવવાનું બન્યું. તેઓ વિદ્યાર્થીઓને ભણાવવામાં એટલા બઘા તલ્લીન
ત્યારે ગામના ભગવાનભાઈ થઈ જતા કે કેટલીક વખત પિરિયડને અંતે થતા ઘટના ટકોરા
પાસેથી શ્રીમદ્ લઘુરાજસ્વામી પણ તેમને સંભળાતા નહીં. પણ દરવાજા બહાર બીજા શિક્ષકને
વિષે જાણવા મળ્યું. મહાત્માની આવી ઊભેલા જોઈ તેઓ સમજી જતા અને ચાલવા માંડતા.
અંતરમાં શોઘ તો હતી જ પૂ.શ્રી બ્રહ્મચારીજીનું બાંધણી વિદ્યાર્થીઓને સુધારવાની આગવી રીત અને આ નિમિત્ત મળવાથી ગામમાં આવેલ ઘર-જન્મસ્થળ વિદ્યાર્થીઓની ટેવો સુધારવાની પદ્ધતિ પણ તેમની તો
અગાસ આશ્રમમાં જવાનું નક્કી કર્યું. દશેરાને દિવસે વહેલી સવારે આગવી જ હતી. છાત્રાલયમાં છાત્રોને પરોઢીયે ઊઠી પરવારવાનો
ઘરેથી નીકળતાં ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન!હવે મને નિયમ હતો. કેટલાક વિદ્યાર્થીઓ કૂવે નાહીને પોતાના ઘોતીયા
ને પોતાના ઘોતીયા ! કંઈ માર્ગ સૂઝાડ. ઘોયા વગર ત્યાંને ત્યાં જ રહેવા દેતા. તે તેમના ધ્યાન બહાર મહાપુરુષના મિલનથી થયેલો અપાર આનંદ નહીં. કેટલાક દિવસ એમ ચાલ્યું. પણ અંતે તેમની ટેવ સુધારવા
આશ્રમના દરવાજામાં પગ મૂક્યો કે પરમપૂજ્ય પ્રભુશ્રીજી માટે એક બે વખત છાનામાના ઘોતીયા ઘોઈ છોકરાઓની
રાયણના વૃક્ષ નીચે બિરાજેલ હતા. તેમણે મુક્તિનો મારગ શું છે ઓરડીએ સૂકવી દીધા. તેની વિદ્યાર્થીઓને જાણ થઈ અને
તે જાણે તેમની વિનંતી સાંભળીને જણાવવા ન માગતા હોય તેમ શરમાઈને પોતાની ટેવ સુધારી લીધી.
એક છોકરાને “મૂળ મારગ સાંભળો જિનનો રે’ એ પદ બોલવા તે સમયમાં ભારતભરમાં દેશને આઝાદ કરવા અસહકાર
જણાવ્યું. તે સાંભળી તેઓશ્રીના આનંદનો પાર ન રહ્યો. આંદોલનની પ્રવૃત્તિ ચાલતી હતી. ગાંધીજીએ રાષ્ટ્રીય કેળવણીના
પ.પૂ.પ્રભુશ્રીજી સાથે પૂ.શ્રી બ્રહ્મચારીજીનું પ્રથમ મિલન લક્ષથી અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરેલી. તેમાં ગુજરાતની કેટલીક હાઈસ્કુલો-વિદ્યાપીઠ માન્ય બની. આણંદની દાદાભાઈ નવરોજી હાઈસ્કુલનો મેટ્રિક વર્ગ પણ વિદ્યાપીઠ માન્ય કરાવવામાં આવ્યો હતો.
આચાર્ય થવા સમ્યકજ્ઞાન અને
ઉત્તમ આચાર જોઈએ હવે ડી.એન.હાઈસ્કૂલ “વિનયમંદિર' બનતાં તેઓ હેડ માસ્તરને બદલે આચાર્ય કહેવાયા. આચાર્ય પદવીએ તેમને ચેતાવી દીઘા. તેઓને મન તો “આચાર્ય થવા માટે સાચું જ્ઞાન અને ઉત્તમ આચાર જોઈએ; તેમજ મન, વચન, વાણી અને વર્તનની એકતા જોઈએ. તેના વિના ‘આચાર્ય' કહેવડાવવું યોગ્ય નથી. આમ આચાર્યપદ તેમને ખૂંચવા લાગ્યું. તેના ફળસ્વરૂપ તેમની ભાવના શ્રી અરવિંદ કે રમણ મહર્ષિ જેવા કોઈ મહાપુરુષ પાસે જઈ જીવન ઉન્નત કરવાની ઝંખના જાગી. અગાઉની દેશોદ્ધારની