________________
સ્મરણ મંત્રનું અદ્ભુત માહાભ્યા
તેવા મહામંત્રનો લાભ જેને થયો છે તેવા જીવે હવે ગભરાવા
જેવું જગતમાં કશું ચિત્તમાં ગણવું ઘટે નહીં. (૫.પૃ.૧૭૪) “સહજાત્મસ્વરૂપ પરમગુરુ”
મંત્ર આપીએ તે આત્મા જ આપીએ છીએ (બ્રહ્મચારીજી લિખિત ‘પત્રસુઘામાંથી) પરમપ્રેમે મંત્ર આરાઘનથી જીવન સફળ.
પરમકૃપાવંત પ.પૂ.પ્રભુશ્રીજીએ મંત્ર આદિની આજ્ઞા, અનંતકૃપા કરી પરમકૃપાળુદેવે જણાવેલો મંત્ર આ
પરમપુરુષ દ્વારા પ્રાપ્ત જણાવી તે મંત્રનું એટલું બધું કલિકાલમાં આપણને સંતની કૃપાથી મળ્યો છે તે આપણાં
માહાભ્ય તેઓ કહેતા કે “આત્મા જ આપીએ છીએ? દવા વાપરીને મહાભાગ્ય છે. જેમ કોઈ કૂવામાં પડી જાય અને તેના હાથમાં કોઈ
જેમ રોગનો નાશ કરીએ છીએ તેમ તે મંત્રનું એકાગ્ર ચિત્તથી, સાંકળ કે દોરડું આવી જાય તો તે ડૂબી જતો નથી, તેમ મંત્રનું
સંસારને વીસરી જઈ તેમાં તન્મયતા રાખી તેનું આરાધન કરવાથી
જન્મમરણનો નાશ થાય તેવું બળવાન સામર્થ્ય તેમાં છે; તો સ્મરણ ઠેઠ મરણ સુઘી અવલંબનરૂપ છે. પુરુષનું એક પણ વચન જો હૃદયમાં પરમ પ્રેમથી ઘારણ થાય તો આ મનુષ્યજન્મ
ભવરોગ નાશ કરવા, જેટલી આપણામાં શક્તિ છે તેટલી બધી સફલ થઈ જાય. અને તેની ગતિ સુધરી જાય એવું તેનું માહાભ્ય
તે આજ્ઞા ઉઠાવવામાં વાપરવી ઘટે છે. (પ.પૃ.૨૧૮) છે. (પ.પૃ.૭૦) સ્મરણમંત્ર છે તેની ઉપાસના ઉલ્લાસભાવે, દુઃખના
.આજથી મારા આત્માને પરમકૃપાળુદેવના શરણમાં
સોંપું છું. અને તેણે જણાવેલો મંત્ર એ જ મીંઢળને નાડું લગ્નને વખતમાં અને પછી પણ વારંવાર કરતા રહેવાનું ન ચૂકવું. હરતાં,
વખતે હાથે બાંધે છે તેમ મારા હૃદયમાં હવેથી રાખીશ અને તે ફરતાં, બેસતાં, ઊઠતાં, મંત્રમાં વૃત્તિ રહે તેવી ટેવ પાડી મૂકવા યોગ્ય છે. તે મરણ વખતે જીવને મિત્રની ગરજ સારશે. એટલું જ
પરમ પુરુષમાં વિશ્વાસથી જ હવે હું સનાથ છું, એનું મારે શરણ
છે, તો મરણથી પણ મારે ડરવાનું નથી. (૫.પૃ.૨૧૮) નહીં, પણ સદ્ગુરુનું આપેલું એ અમૂલ્ય વચન સદ્ગુરુ સમાન જ છે. (૫.પૃ.૧૦૩)
મનને નવરું ન રાખતાં મંત્રમાં પરોવવું સૌ પ્રથમ પરમકૃપાળુદેવે
વિષય-કષાય પજવે ત્યારે રડવું તે કંઈ ઉપાય નથી. પણ પ.પૂ.પ્રભુશ્રીજીને આ મંત્ર આપ્યો.
જ્ઞાની પુરુષની આજ્ઞારૂપ લાકડી સંભારી તેમાં હૃદયને પરમકૃપાળુદેવ રાળજ પઘારેલા તે વખતે
ની જોડી દેવું એટલે વિષય કૂતરાં તર્ત નાસી જશે, ખેદ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીને પરમકૃપાળુદેવ પ્રત્યે જેવો
કરવારૂપ રડવાથી તે ખસે તેમ નથી, કર્મ પ્રાર્થના સાંભળે દર્શનનો ભાવ હતો તે દર્શન ન થયાં પણ તેઓશ્રીની
તેવાં નથી, તે તો શરમ વગરનાં છે. માટે જ્ઞાનીની આજ્ઞા આજ્ઞા માથે ચડાવી રાળજના સીમાડાથી ખંભાત દર્શન
મંત્ર-સ્મરણ, ભક્તિ વગેરેમાં ચિત્ત વધારે રાખવાથી કર્યા વિના આંખમાં આંસુ સહિત પાછા પધાર્યા. તે પ્રેમની
વિષયોની બળતરામાં પેસવાનો તેને વખત નહીં મળે. કાં તો યાદી આપી બીજે દિવસે પૂ.સોભાગભાઈને ખંભાત મોકલ્યા હતા.
કામ કે કાં તો સ્મરણ આદિ એમ મનને નવરું ન રાખવું. અને મંત્ર પ.પૂ.પ્રભુશ્રીજીને જણાવવા આજ્ઞા કરી હતી. તે જ મંત્ર
(પ.પૃ.૨૭૭) આજે મને મળે છે તે મારાં મહાભાગ્ય છે. (પ.પૂ.૧૦૭) હું દરરોજ ચાળીસ કે પચાસ માળાના ક્રમ સુધી પહોંચો. મોઢાને તો મંત્રનું કામ સોંપી મુકવું
એકાંતનો વખત મળે તેટલો સ્મરણ એટલે માળા કોઈ કહે કે વારંવાર મંત્ર બોલ બોલ કરે તો ખોટું દેખાય, ગણવામાં કાઢવો. કેટલી રોજ માળા ફરે છે તેનો હિસાબ પણ કોઈને ગમે ન ગમે, માટે બોલ બોલ કરવું ઠીક નહીં, પણ તેવી રાખવો. આંગળી પર વેઢાં છે તે ગણતા રહેવાથી સંખ્યાની ગણતરી વાત મનમાં આણી પ્રમાદ સેવવા યોગ્ય નથી. ભલેને કોઈ કહે એ હું થશે. તેમાં દરરોજ થોડો થોડો વધારો કરતાં રહેવું. અને દરરોજ તો ગાંડીઓ થઈ ગયો છે, ગાંડો ગણે તો પણ તે લત મૂકવા ચાળીસ કે પચાસ માળા ફેરવવાના ક્રમ સુધી પહોંચી ત્યારે કેમ યોગ્ય નથી. મોઢાને તો મંત્રનું કામ સોંપી મૂક્યું હોય તો મને પણ મન રહે છે, માળાનો ક્રમ વઘારવા વૃત્તિ રહે છે કે કંટાળો આવવા જરા નવરું પડે ત્યારે મોઢાથી મંત્ર બોલાતો હોય તેમાં લક્ષ રાખે. તરફ મન વળે છે, તે પત્રથી જણાવવા ભલામણ છેજી. બને તો ભલે મન બીજે હોય અને મોઢે મંત્ર બોલાતો હોય તો પણ કંઈ ન રાત્રે પણ જાગી જવાય ત્યારે માળા લઈને બેસવું, ઊભા રહીને કરવા કરતાં પુરુષાર્થ સારો છે. (પ.પૂ.૧૧૩) મહામંત્રનું આત્મદાન
માળા ગણવી કે ફરતાં ફરતાં પણ ગણવી; પણ ઊંઘ ઓછી થતી થયું છે. અને જીવ ને શ્રદ્ધાને બળવાન બનાવી રાતદિવસ તે ; જાય અને માળાનો ક્રમ વધતો જાય તેમ થોડે થોડે રોજ વધારતા સ્મરણમાં ચિત્ત રાખવાની ટેવ પાડે તો મોક્ષ પણ સુલભ થાય : રહેવાની જરૂર છે. (૫.પૃ.૩૩૯)
૧૩૭