SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યનિયમના ત્રણ પાઠ વિષે (બોઘામૃત ભાગ-૧ માંથી) ત્રણ પાઠ વિશ્વાસ રાખી બોલે ત્રણ પાઠની નિત્યનિયમ વિષેની આજ્ઞા પ્રમાણે રોજ હું તો જ્ઞાન પ્રગટે ભક્તિ કરીશ' એવી ભાવના કરશોજી. અને રોજ ૫.ઉ.પ્રભુશ્રીજીએ આખર વખતે કોઈ સંતની આજ્ઞાએ આટલું હું કરું છું એ વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપના એ ભાવ રાખી દિવસમાં એક બે ત્રણ જેટલી ત્રણે નિત્યનિયમ તરીકે દરરોજ ભાવ વખત બને તેટલી વખત ભક્તિ કર્યા પૂર્વક બોલવા જણાવ્યું છે. આટલું જો કરવા ભલામણ છેજી. (પૃ.૧૫૦) વિશ્વાસ રાખી કરવામાં આવે તો નિત્યનિયમ જ્ઞાન પ્રગટ થઈ જાય તેવું છે. કાંઈ પ્રાણની પેઠે સાચવવા યોગ્ય શાસ્ત્રો જાણનાર પંડિતોનો મોક્ષ નિત્યનિયમ પ્રાણની પેઠે થાય અને અભણનો ન થાય તેવું સાચવવા યોગ્ય છેજી. સપુરુષની નથી. શ્રદ્ધાપૂર્વક આજ્ઞાનું આરાઘન રૂબરૂમાં જે વચન કે ટેક અંગીકાર કરવાથી બધું થાય છે. (પૃ.૯) કરી હોય તે ન ચુકાય એટલું માહાભ્ય વીસ દોહરા' છે તે મુમુક્ષુના હૃદયમાં રહેવું જોઈએ. હાથીના ભાવપૂર્વક બોલાય તો બઘા દોષો ક્ષય દાંત બહાર નીકળ્યા તે નીકળ્યા, પાછા થઈ આત્મા નિર્મળ થઈ જાય તેમ છે. પેસે નહીં તેમ સજ્જનનું વચન ફરે નહીં. જ્ઞાનીપુરુષનાં વચનો મોઢે બોલી જઈએ પણ દુર્જનનું વચન, કાચબાની ડોક ઘડીમાં બહાર વિચાર ન આવે તો શું કામનું? જેમકે, “હે ને ઘડીમાં પાછી ખેંચે તેના જેવું, “અબી બોલ્યા ભગવાન, હું બહુ ભૂલી ગયો.” શું ભૂલી ગયો? અબી ફોક' થઈ જાય તેવું હોય છે, માટે હવે કદી એનો વિચાર આવે તો જ્ઞાનીપુરુષોને આગળ શું જણાવવું છે તેનો લક્ષ થાય. પછી તરત જ એમ જણાવ્યું છે કે “મેં તમારાં નિત્યનિયમ ન ચુકાય તેવી કાળજી રાખવા ભલામણ છેજી. અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં.” (પૃ.૨૦) (પૃ.૩૨૮) મન સ્થિર કરી મંત્ર કરવો બને તેટલી સપુરુષની આજ્ઞા આરાઘવી વીસ દોહરા' બોલતી વખતે મન બહાર ફરતું હોય તો વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, મંત્રની બોલવું બંધ કરવું. ફરીથી મન સ્થિર કરીને બોલવું. ઘર્મ ન કરે કે અમુક નિયમ પ્રમાણે માળા ગણવી, આલોચનાદિ જે જે અને ઘર્મ ગણાવે તો તે દંભ છે. સાચું કરવાનું છે. મન સ્થિર નિત્યનિયમ કરતા હોઈએ તે નિયમ સ્થળ બદલાતાં કે નવા કરીને તે કરવું.જેટલો આત્મા જોડાય તેટલો લાભ છે. ન બને અસંસ્કારી જીવો સાથે વસવાનું બને ત્યાં લોકલાજ આદિ કારણે તો ખોટાને ખોટું માનવું. મારે સારું કરવું છે અને સાચું માનવું છે પડી ન મૂકવો; પરંતુ વિશેષ બળ રાખીને તથા તે જ આધારે એમ રાખવું. (પૃ.૧૨૯) આપણું જીવન સુધારવાનું છે એમ માનીને, ગુપ્ત રીતે પણ દરરોજ બોઘામૃત ભાગ-૩ (પત્રસુથા) માંથી ઉદ્ભત : કર્યા વિના રહેવું નહીં; અને લોકો ‘ભગત” એવા ઉપનામ પાડે આપણે ચિત્રપટના દર્શન કરી વીસ દોહરા, યમનિયમ, તેથી ડરીને કે શરમાઈને, કરતા હોઈએ તે પ્રત્યે અભાવ ન ક્ષમાપના વારંવાર બોલવા અને “સહજાન્મસ્વરૂપ પરમગુરુ”નું ? લાવવો; પરંતુ વિચારવું કે તે લોકોને સસ્તુરુષનો યોગ થયો નથી, વારંવાર સ્મરણ કરવું. (૫.પૃ.૧૭૬) તે તેમના કમનસીબ છે અને ઘર્મની કાળજી નથી રાખતા તેથી “હે પ્રભુ, હે પ્રભુ, શું કહ્યું? દીનાનાથ દયાળ” એ વીસ ! કર્મ વઘાર્યા કરે છે... દોહરારૂપ ભક્તિ રહસ્ય અને “યમનિયમ સંયમ આપ કિયો” આપણે આપણા આત્માનો ઉદ્ધાર કરવા સપુરુષની તથા “ક્ષમાપના”નો પાઠ પરમકૃપાળુદેવના ચિત્રપટ પ્રત્યે વિનય : બને તેટલી આજ્ઞાનું આરાધન કરતા રહેવાની જરૂર છેજી. નમસ્કાર કરી “હે ભગવાન, આપની આજ્ઞાથી સંતે કહેલી આ : (પૃ.૩૪૯) ૧૩૬
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy