________________
(૩૨) સ્નિગ્ધ આહારનો ત્યાગ કરનારા આચાર્ય ભગવંતને નમઃ
જેમાંથી ઘી અથવા તેલ વગેરેનાં ટીપાં પડી શકે એવા આહારનો ત્યાગ કરી આચાર્યભગવંતો ચોથા મહાવ્રતની સાતમી વાડનું ખૂબ જ ચીવટથી પાલન કરનારા હોય છે.
(૩૩) નીરસ પણ અધિક આહારનો ત્યાગ કરનારા આચાર્યભગવંતને નમઃ
વાતાદિ વિકારથી ચોથા મહાવ્રતની સ્ખલના ન થાય - એ માટે નીરસ એવો પણ હાર બત્રીશ કોળિયાથી અધિક નહીં. હા કરનારા આચાર્યભગવંતો ચોથા મહાવ્રતની રક્ષા માટે આઠમી વાડનું પાલન કરે છે.
(૩૪) શરીરની વિભૂષાનો ત્યાગ કરનારા આચાર્યભગવંતને નમઃ
ચોથા મહાવ્રતનું નિરતિચાર પાલન કરવા માટે પોતાના શરીરની કોઇ પણ
૪૭
(૩૮) લોભનોત્યાગકરનારા આચાર્યભગવંતનેનમઃ પુણ્યપ્રભાવે પ્રાપ્ત અનુકૂળતામાં પણ નિર્લેપ રહેનારા આચાર્ય ભગવંતો ખરેખર જ નિર્લોભી હોય છે.
(૩૯) સર્વથા પ્રાણાતિપાતથી વિરામ પામનારા આચાર્ય ભગવંતને નમઃ
નાના કે મોટા, અપરાધી કે નિરપરાધી જીવોને જાણતાં કે અજાણતાં કોઇ પણ રીતે દુ:ખ નહિ પહોંચાડનારા આચાર્ય ભગવંતો પ્રથમ મહાવ્રતનું વિશુદ્ધ પાલન કરે છે.
(૪) સર્વથા અસત્ય વચનથી વિરામ પામનારા આચાર્ય ભગવંતને નમઃ
ક્રોધ, લોભ, ભય કે હાંસી-મશ્કરી વગેરેને આધીન બનીને અથવા તો અન્નાનાદિના કારણે પણ અસત્ય નહીં બોલનારા આચાર્ય ભગવંતો બીજા મહાવતને ખૂબ જ ઉપયોગપૂર્વક આરાપે છે.
૪૯
જાતની વિભૂષા તેઓશ્રી કરતા નથી. આ રીતે આચાર્ય ભગવંતો નવ વાડનું પાલન ખૂબ જ કાળજીપૂર્વક કરતા હોય છે. (૩૫) ક્રોધનોત્યાગ કરનારા આચાર્યભગવંતને નમઃ
બીજાના ગમે તેવા અપરાધને સમતાપૂર્વક સહન કરી અંતરથી ક્રોધનો ત્યાગ કરનારા આચાર્ય ભગવંતો ખરેખર જ ક્ષમાશીલ હોય છે.
(૩૬) માનોત્યાગકરનારાઆચાર્યભગવંતનેનમઃ શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક શાસનના સર્વોચ્ચ સ્થાને બિરાજમાન થવા છતાં અહંકારાદિનો સર્વથા આચાર્ય ભગવંતો ત્યાગ કરે છે. (૩૭) માયાનોત્યાગકરનારા આચાર્યભગવંતને નમઃ
અદ્ભુત પ્રતિભાદિ હોવા છતાં સન્માનાદિના અર્ધી બની કોઇ પા પ્રકારની માયા વગેરેની પ્રવૃત્તિનો સર્વથા ત્યાગ કરનારા આચાર્ય ભગવંતો વાસ્તવિક જ સરલ સ્વભાવવાળા હોય છે.
૪૮
(૧)સર્વથા અદત્તાદાનથી વિરામ પામનારા આચાર્યભગવંતને નમઃ
ઘાસની સળી જેવી તુચ્છ વસ્તુ પણ પુછ્યા વિના નહિ કરનારા આચાર્યભગવંતો ત્રીજા મહાવ્રતનું ખૂબ જ સુંદર રીતે પાલન કરે છે. (૪૨) સર્વથા અબ્રહ્મથી વિરામ પામનારા આચાર્યભગવંતને નમઃ
મન, વચન અને કાયાથી સર્વથા મૈથુનથી વિરામ પામી આચાર્યભગવંતો ચોથા મહાવ્રતનું અપ્રમત્તપણે પાલન કરે છે.
(૪૩) સર્વથા પરિગ્રહથી વિરામ પામનારા આચાર્યભગવંતને નમઃ
સંયમનો ઉપકરણમાં પણ મમત્વ નહિ કરનારા આચાર્યભગવંતો ધનાદિ બાહ્ય પરિગ્રહથી અને મિથ્યાત્વ-કપાય હાસ્યાદિ આંતર પરિગ્રહથી રહિત હોય છે.
૫૦