SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂપાલી કેશવ ઈ. સ. ૧૮૫૧ - ૧૮૯૬ ૧૯૩ ૧૯૪ ૧૯૫ ૧૯૬ ૧૯૭ ૧૯૮ ૧૯૯ કેશવલાલનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી ગામે વિ.સં. ૧૯૦૭ માં થયો હતો. તેમના પિતાનું નામ હરિરામ ભટ્ટ હતું. હરિરામ ભટ્ટને ત્રણ પુત્ર સંતાન હતા. તેમાં કેશવલાલનો ક્રમ ત્રીજો હતો. વિ.સં. ૧૯૧૮માં કેશવલાલ પોરબંદર તેમના મામાને ત્યાં રહી સંસ્કૃતનો અભ્યાસ કર્યો. સં. ૧૯૨૬માં કેશવલાલના પ્રથમ વિવાહ મોંધીકુંવર નામે કન્યા સાથે થયા હતા. તેમના ત્રણ સંતાનો હતા. પ્રથમ પત્નીના મૃત્યુ પછી વિ.સં. ૧૯૪૫માં તેમના બીજા લગ્ન મણીકુંવર નામે કન્યા સાથે થયા હતા. કેશવલાલ “ આર્યધર્મ પ્રકાશ'ના તંત્રી રહ્યા હતા. જામનગરમાં સ્થિતિ દરમિયાન, શાસ્ત્રી શ્રી શંકરલાલના નિત્ય સત્સંગ સહવાસથી અભૂત કવિત્વશક્તિ સ્કુરિત થઈ હતી. તેના પરિપાક રૂપ અનેક પદોની રચના થઈ. કેશવલાલના પદોમાં સ્વાનુભવનો ઉદ્ગાર અને ભાવમય વાણીનો વહેતો પ્રવાહ માત્ર છે. તેમના પદોમાં “કેશવ” તથા “કેશવલાલ'નું સંબોધન કરાયેલું છે. તેમનો સમગ્ર ભક્તિકાવ્યનો સંગ્રહ ‘કેશવકૃતિ'માં પ્રકાશિત થયો છે. શ્રી રણજિતસિંહજીએ તેમની વિદ્ધતા અને કાવ્યશક્તિ પારખી અને જામનગરના રાજકવિનું પદ સોપ્યું હતું. છેલ્લે ૪૫ વર્ષની વયે વિ.સં. ૧૯૫૨ના ફાગણ સુદિ પડવાને શુક્રવારે તેમનું અવસાન થયું. બિલાવલ કનક કામિનીથી નથી કોણ કટારી જાવું છે દૂર ઝાઝું રે, જે શાંતના ગુણ ગાય એ. આશાવરી દિલ દયા જરીએ ન ધારી, સો. કાફી નથી શાંતિ ગ્રહી શકતા. ગઝલ નહિ અપમાનની પરવા, પછી શું બ્રિભાસ ના વિસારીએ રૂડા હૃદયમાંથી જૈ જૈવંતી નિર્ધનને ધન રામ, અમારે આશાગોડ પોપટ ! તન પિંજર નહિ તારું સિંદુરા, પંખીનો મેળો, ભેળો રહે કેમ ગઝલ બળીને ખ્વાર થાવાના, બતાવે કાલિંગડા, ભક્તિ વડે વશ થાય, રમાપતિ દેશબહાર મારા હાથ પડ્યા છે હેઠા. બહાર મારી નાડ તમારે હાથે હમીર મારી લાજ તમારે હાથે, નાથ સોરઠ ચલતી લખુડી ! લખ લખ કર માં કટારી શામળિયા! સઢ તૂટ્યો રે છાયા ખમાજ સદ્ગુરુ શરણ વિના અજ્ઞાની પીલુ સદા વિશ્વેશ વિશ્વાસે, અમારૂં દેશબહાર હઠ લઈ બેઠા છો હરિરાય હોરી હરિ ! હું દાસ તમારો , કરૂણાકર કાન્હડા અમે તો આજ તમારા બે હિંદોલ અમારા દિલ તણી વાતો બાગેશ્રી દીનાનાથ દયાળ નટવર આહિર ભૈરવ પ્રભુનામ સુધારસ પી લે શુદ્ધ સારંગ પીડા એક પેટની મોટી હિંદોલ બનેલા સ્વાર્થના બંદા ન કાફી વિચારી ચાલ સખા તું પલટુ શબ્દ કે સુનત હી ઘૂંઘટ ડારા ખોલા મેરે તન મન લગ ગઈ, પિય કી મીઠી બોલ. ભજ રે મના (૧૦૬ અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ અનુભવ મારગ મૌખકો, અનુભવ મોખ સ્વરૂપ | ૧૦) કેશવ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy