SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ઈ. સ. ૧૪૧૪ – ૧૪૮૫ ૩૮૯ ભક્તિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં ઈ. સ. ૧૫મી સદીમાં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણ દામોદર અને માતાનું નામ લક્ષ્મીગૌરી હતું. તેઓ વડનગરા નાગર બ્રાહ્મણ હતા. જૂનાગઢમાં રહેલા નરસિંહ મહેતા ભક્તકવિ તરીકે જાણીતા હતા. ગુજરાતીની પ્રેમલક્ષણા ભક્તિ તેમજ જ્ઞાનમાર્ગી પરંપરાની પદ-કવિતાના ઉત્તમ ઊર્મિકવિ અને આદિકવિ તરીકે જાણીતા છે. ઝૂલણા છંદમાં લખેલાં પદો, પ્રભાતિયાં તરીકે કવિતા રસિકોમાં પ્રિય છે. નરસિંહ ગૃહસ્થાશ્રમી હતા. તેમને બે સંતાનો - કુંવરબાઈ અને શામળદાસ નામે હતા. નરસિંહ સગુણ અને સાકાર ભક્તિમાં ગહન સંબંધ રાખનાર કૃષ્ણભક્ત હતા. નરસિંહની કવિતામાં દોહરા, ચોપાઈ, સવૈયા, હરિગીત છંદ આદિ માત્રામેળી ઢાળોની વૈવિધ્યસભર લયકારી કૃતિઓ આસ્વાદવા મળે છે. નરસિંહની નમ્રતા અને પ્રેમની પરાકાષ્ટા યુગપતુ અનુભવાય છે. તેમની કવિતાઓમાં - ભજનોમાં રમ્યતા અને ભવ્યતા, આધ્યાત્મિક્તા અને વૈશ્વિકતાનો આશ્ચર્યકર સુમેળ જોવા મળે છે, પ્રભાતી મેઘરજની પ્રભાત સિંધુડો આશાવરી રામક્રી મલ્હાર બિહાગા માંડ પ્રભાતી પ્રભાતિયું રામક્રી રામક્રી ધોળ પ્રભાતિયુ રામક્રી પટમંજરી રામક્રી રામક્રી રામગ્રી ચલતી પ્રભાત રામક્રી પ્રભાતી રામક્રી પ્રભાતી ગરબી પ્રભાતિ અખિલ બ્રહ્માંડમાં એક તું અમે મહિયારા રે, ગોકુળ ગામના અલ્યા નામ પામ્યો પણ રામને નવ આધ તું મધ્ય તું અંત્ય તું ઊંચી મેડી છે મારા સંતની મેં એક તું એક તું એમ સૌ કો સ્તવે એવા રે અમે એવા રે કોઈનો ભાર ન રાખે મુરારિ ઘડપણ કોણે મોલ્યું જ્યાં લગી આતમાતત્ત્વ ચળ્યો જાગને નંદવા કૃષ્ણ ગોવાળિયા જાગીને જોઉં તો જગત દીસે જે ગમે જગદ્ગુરુ દેવ જગદીશને જેને ઘેર હરિજન હરિજસ ગાયો તારા દાસના દાસની નિત્ય તાહરી હેરની લ્હર એક પલક તું મારે ચાંદલિયે ચોંટ્યો રાજ ધ્યાન ધર હરિતણું એલામતિ ધ્યાન ધર ધ્યાન ધર નેત્રમાં નાથ છે ધન્ય તું ધન્ય તું એમ કહે શ્રીહરિ નાનું સરખું ગોકુળિયું, મારે વ્હાલે નારાયણનું નામ જ લેતા નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો પ્રાતઃ સમે સૂર ઉગ્યા પહેલા પ્રીત કરી પારકે હાથ શું ભાળવે પ્રેમરસ પા ને તું મોરના વૈષ્ણવજનને વિરોધ ન કોઈનું બાપજી ! પાપ મેં કવણ કીધાં હશે ? ૩૯૧ ૩૯૨ ૩૯૩ ВЕЧ ૩૯૬ ૩૭ ૩૯૮ ૩૯ ૪00 ૪૦૧ ૪૦૨ ૪૦૩ એક ભરોસા એક બલ, એક આશ વિશ્વાસ | શ્વાતિ બિંદુ રઘુનાથ હૈ, ચાતક તુલસીદાસ ભજ રે મના ૨૩૨) ગ્રંથ, પંથ સબ જગત કે, બાત બતાવત તીન સંત દય મનમેં દયા, તન સેવાનેં લીન ૨૩) નરસિંહ મહેતા
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy