________________
... સમવાય- સમo ૨૦ ... - સાત આદિ એકવીસ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવ સિદ્ધિકોનો મુક્તિકાલ – વીસ ભવ
----*----*----
સમવાય-૨૧[.૫૧] - શબલદોષ, નિવૃત્તિ બાદર ગુણ સ્થાને કર્યપ્રકૃતિની સત્તા
- અવસર્પિણીના પાંચ-છ અને ઉત્સર્પિણીના એક-બે આરાનું પ્રમાણ - રત્નપ્રભા-તમપ્રભા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, આરણ, અશ્રુત કલ્પે દેવસ્થિતિ - શ્રીવત્સ આદિ છ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકનો મુક્તિકાલ-એકવીસ ભવ
--------*----
સમવાય-૧૨[.પ૨] - પરીષહો, દૃષ્ટિવાદમાં છિન્નઈદ નયવાળા અને નયચતુષ્ક સૂત્રો
- દૃષ્ટિવાદમાં આજીવિક અને વૈરાશિક મતનો સૂત્રો, -પુદગલ પરિણામના બાવીસ ભેદ - રત્નપ્રભા, તમઃપ્રભા, તમસ્તમપ્રભા, અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, અશ્રુત, અધઃ રૈવેયકે દેવોની સથિતિ - મહિત આદિ છ વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાલ-બાવીસ ભવ
----*----*----
સમવાય-૨૩[.પ૩] - “સૂયગડ” સૂત્રનો અધ્યયન, સૂર્યોદયે કેવળી થનાર તીર્થકર,
- પૂર્વભવે અગીયાર અંગપાઠી તીર્થંકર, પૂર્વભવે રાજ્યભોગી તીર્થંકર - રત્નપ્રભા, તમસ્તમ નૈરયિકો અને અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, મધ્યમ રૈવેયકે દેવોની સ્થિતિ - અધતન રૈવેયકે દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોની મુક્તિકાલ-ત્રેવીસભવ
----*----*----
સમવાય-૨૪[.૫૪] - દેવાધિદેવ-ચોવીસ, ઈન્દ્રવાળા દેવસ્થાન,
- લઘુહિમવંત અને શિખરી પર્વતોની જીવાની લંબાઈ
- ઉત્તરાયણ ગત સૂર્યની પૌરુષી છાયાનું પરિમાણ મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
95