SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧... [૭૧૬- નિમ્નોક્ત વિષયોમાં તેનો-તેનો અભાવ છે તેમ ન માને પણ અસ્તિત્વ માને -૭૩૪] - લોક-અલોક, જીવ-અજીવ, ધર્મ-અધર્મ, બંધ-મોક્ષ, પુન્ય-પાપ આશ્રવ-સંવર, વેદન-નિર્જરા, ક્રિયા-અક્રિયા, ક્રોધ-માન, માયા-લોભ, - રાગ-દ્વેષ, ચતુર્ગતિસંસાર, દેવીદેવી, સિદ્ધિ-અસિદ્ધિ, સિદ્ધિ સ્થાન, - સાધ-અસાધુ, કલ્યાણવાન-પાપી, જગત્ નિત્યાનિત્ય, પ્રાણી ૦-એકાન્તપક્ષના આશ્રયથી કર્મબંધ થાય છે માટે સાધુ તેવું કથન ન કરે [૭૩૫] સાધુના વિષયમાં નિંદક દૃષ્ટિ ન રાખવી [૭૩૬] દાન વિષયક પ્રાપ્તિ-અપ્રાપ્તિ કથન ન કરતા મોક્ષમાર્થ વૃદ્ધિ-વચન કહે [૭૩૭] જિનોક્ત ધર્મની મોક્ષ પર્યંત આરાધનાનો ઉપદેશ અધ્યયન-૬-“આર્દ્રકીય’ [૭૩૮- - ગોશાલક-આર્દ્રકુમારનો સંવાદ, -૭૬૨] - ભ૦ મહાવીર વિશે ગોશાલકના આક્ષેપ, આર્દ્રકુમાર દ્વારા તેનું સમાધાન - ભ0 મહાવીરપહેલા એક ચારી હતા હવે અનેક ભિક્ષુ સાથે વિચરે છે - ભ૦ મહાવીર આજીવિકા માટે ધર્મોપદેશ કરે છે - સચિત્તપાણી, વનસ્પતિ, આધાકર્મી આહાર, સ્ત્રીસેવનમાં એકચારીને પાપ નથી - ભ૦ મહાવીર બધાં વાદીઓના નિંદક છે, ડરપોક છે. - ભ૦ મહાવીર સ્વાર્થબુદ્ધિ વણિક જેવા છે. ૦ઉક્ત આક્ષપોનું સમાધાન કરતા આર્દ્રક્રમારના પ્રત્યુત્તરો - ભ૦ ત્રણે કાળમાં ભાવથી એકચારી છે, દ્રવ્યથી ધર્મોપદેશ અને વિરતિશીક્ષક છે. - સચિતાદિ સેવક શ્રમણ હોય તો ગૃહસ્થ અને શ્રમણમાં કોઈ ભેદ ન રહે - ભ૦ કોઈના નિંદક નથી પણ માર્ગ પ્રકાશક છે. - ભ૦ રાજાભિયોગ પ્રવૃત્તિ પણ નથી કરતા માટે તે ડરપોક નથી, સમભાવી છે. - વણિકો આરંભી છે-ભ૰ નિરારંભી, મોક્ષમાર્ગ દેશક છે. આદિ અનંત લાભદાતા છે. [૭૬૩- બૌદ્ધ (શાક્ય) સાથે આર્દ્રકુમારનો સંવાદ અને પ્રશ્નોત્તર -૭૭૯] - વધ્યપ્રાણીને જડ વસ્તુ માને તો હિંસા નહીં, તેના આહાર દાનથી પુન્ય ૦સંયમી પુરુષ હિંસામાં પાપનો અભાવ ન કહે, તે અજ્ઞાન છે. ૦જીવમાં જડત્વની કલ્પના જ ખોટી છે, અનાર્ય જ હિંસક વચન બોલે ૦હિંસક આહાર દાનનું ભક્ષણ સંયમી ન કરે, સાવદ્ય વર્જનમાં જ ધર્મ છે. [૭૮૦- વેદવાદી (બ્રાહ્મણ) સાથે આર્દ્રકુમારનો સંવાદ અને પ્રશ્નોત્તર -૭૮૨] - બ્રહ્મ ભોજથી પુન્ય અને સ્વર્ગ, ૦ દયાનિંદક, હિંસાનું મોદન કે સ્વર્ગ ન મળે મુનિ દીપરત્નસાગર સર્જિત 53 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy