SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦૪- - સંયમથી કાયર અને યુદ્ધથી કાયરની તુલના -૨૧૦] - સંયમ ઉદ્યત અને યુદ્ધ-વીરની તુલના [૨૧૧] આક્ષેપ કરનાર અન્યતીર્થિકો સમાધિ ભાવથી દૂર રહે. [૨૧૨- - અન્યતીથિંક દ્વારા થતી આહાર અને દાન સંબંધિ ટીકા -૨૧૯] વાંસના છેડા જેવી આ દુર્બલ ટીકાનો વિવેકપૂર્ણ ઉત્તર [૨૨૦] અન્યતીર્થિક દ્વારા સ્વપક્ષ સિદ્ધિ માટેની દલીલ [૨૨૧] પરાસ્ત અન્યતીર્થિકના અસભ્ય વચનો [૨૨] પરતીર્થિક સાથેના વાદમાં પ્રસન્નતા, વાદજ્ઞાન અને વિવેક જરુરી [૨૨૩] નિરોગી સાધુ દ્વારા રોગીની વૈયાવચ્ચ [૨૨૪] ઉપસર્ગ સહેવા અને સંયમ અનુષ્ઠાન માટેનો ઉપદેશ - ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૩, ઉદ્દેશક. ૩... (૩) ઉદ્દેશક-૩-પરવાદી વચન જન્ય અધ્યાત્મ દુઃખ” (૩) ઉદ્દેશક-૪-‘યથાવસ્થિત અર્થ પ્રરુપણ’ [૨૨૫- - સિદ્ધિ પ્રાપ્તિના વિવિધ મતથી અજ્ઞાન સાધુને વિષાદ -૨૨૯] - નમિરાજાને અનાહારથી અને રામગુપ્તને આહારથી સિદ્ધિ - બાહુકને સચિત્ત જળથી અને નારાયણ ઋષિને અચિત્ત જળથી સિદ્ધિ કોઈને વનસ્પતિ ઉપભોગથી સિદ્ધિ આવી ખોટી ખોટી માન્યતા - - ભારવાહીગર્દભની પેઠે વિષાદ યુક્ત સાધુને જન્મ-મરણના ચક્કર [૩૦] શાક્યાદિ શ્રમણની પ્રરુપણા-સુખથી જ સુખ પ્રાપ્તિ – જિનમાર્ગનો ત્યાગ [૨૩૧] લોહ વણિકના દૃષ્ટાંતથી જિનમાર્ગ અનુસરવાનો ઉપદેશ [૨૩૨- - “સુખથી સુખ મળે છે” માન્યતાવાળા દ્વારા અહિંસા આદિ પંચાશ્રવસેવન -૨૩૭] - પાર્શ્વસ્થની સ્ત્રી-ભોગ સંબંધિ માન્યતા, મૈથુનમાં દોષ નથી તેવો મત [૨૩૮] સુખાસક્તને પસ્તાવો [૨૩૯] ધીર પુરુષ – અસંયમી જીવન ન ઈચ્છે, પછી પસ્તાય નહીં [૨૪૦] સ્ત્રી વૈતરણી નદી સમાન દુસ્તર [૨૪૧] સ્ત્રી ત્યાગીને સમાધિ પ્રાપ્તિ [૨૪] ઉપસર્ગ સહેવા સમુદ્ર સમાન દુસ્તર [૨૪૩] સુવ્રતી ભિક્ષુનું જીવન [૨૪૪] અહિંસાથી શાંતિ અને નિર્વાણ [૨૪૫-૨૪૬] રોગી સાધુની સેવા કરવી, - ઉપસર્ગ સહેવા, સંયમ અનુષ્ઠાન કરવાનો ઉપદેશ ----X----X--- મુનિ દીપરત્નસાગર સર્જિત 41 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy