________________
...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન, ૨, ઉદ્દેશક. ૩... [૧૬] સર્વ તીર્થકરોએ આ ગુણને મોક્ષનું સાધન કહ્યું છે - [૧૯૩] ત્રિકરણ યોગે અહિંસા પાલન, આત્મહિત પ્રવૃત્તિ, અનિયાણુ, ગુપ્તક્રિયતા
એ સર્વેથી ત્રણે કાળમાં સિદ્ધપણાની પ્રાપ્તિ [૧૬૪] ભ0 મહાવીરના વિશેષણ, તેમના આ ઉપદેશનું કથન
અધ્યયન-૩-“ઉપસર્ગ પરિજ્ઞા”
ઉદ્દેશક-૧-“પ્રતિકુળ ઉપસર્ગ” [૧૬૫- - શિશુપાળ અને કૃષ્ણના દૃષ્ટાંતથી, કાયર પુરુષ અને યોદ્ધાની ઉપમાથી -૧૧૭] અકુશલ સાધુની ઉપસર્ગ સમયની સ્થિતિનું નિદર્શન [૧૧૮] શીતપરીષહ – રાજ્યહિન ક્ષત્રિયની ઉપમાથી બોધ [૧૯] ઉષ્ણ અને પિપાસા પરીષહ – પાણી વિનાની માછલીની ઉપમાથી બોધ [૧૭૦- - યાચના, વચન, આક્રોશ પરીષહ અને અસમર્થ પુરુષનો વિષાદ -૧૭૫] - સાધુ અને સન્માર્ગ દ્રોહી – કુવચન વક્તાની કુગતિ [૧૭] દંશ-મશક, તૃણ પરીષહ પીડિત સાધકની કુવિચારણા [૧૭૭] લોચથી પીડિત, કામ વિકારથી પરાજિતને જાળમાં ફસાયેલ મત્સ્યની ઉપમા [૧૭૮- વધ પરીષહ, અનાર્ય પુરુષકૃત ઉપસર્ગ – ઘરથી ભાગી નીકળેલ અને -૧૮O] લુંટાતી વેળા સ્વજનને સ્મરતી કુદ્ધ સ્ત્રીની ઉપમા [૧૮૧] ઉપસર્ગોથી પીડિત અસમર્થ સાધુ-સંયમભ્રષ્ટ બને તે ઉપદેશ.
---*---*---*---x---
(3) ઉદ્દેશક-૨-“અનુકૂળ ઉપસર્ગ” [૧૮૨) અનુકૂળ ઉપસર્ગો સહેવા વધુ મુશ્કેલ [૧૮૩- - સ્વજનો દ્વારા વિવિધ પ્રકારના વચનો થકી અનુકૂળ ઉપસર્ગ -૧૯૦] - જ્ઞાતિજનસંગી ભારેકર્મી આત્માનું પ્રવજ્યા છોડી પુનઃ ગૃહાગમન [૧૯૧- - પરિવારજનોના મોહનું બંધન – વૃક્ષ લત્તા અને નવા હાથીની ઉપમા -૧૯૩] - સાગર જેવો દુસ્તર સ્નેહ, અસમર્થ પુરુષને સંસારમાં રખડાવનાર [૧૯૪] સ્વજન સંસર્ગ મહા-આશ્રવ છે, ધર્મ શ્રવણથી અસંયમી જીવનેચ્છા દૂર કરે [૧૯૫] સ્વજન સંગ-આવર્ત છે. જ્ઞાની તેથી દૂર રહે, અજ્ઞાની ડૂબે [૧૯૬- - રાજા આદિ દ્વારા ભોગ માટે પ્રલોભન -૨૦૦] - સૂવર ને ચોખાના પ્રલોભનની ઉપમાથી સાધુ-પ્રલોભનનું કથન [૨૦૧- - ઊંચા માર્ગથી બળદના પતનની માફક સાધુનું સંયમથી પતન -૨03] - સંયમ, તપના કષ્ટથી વ્યથિત સાધુનું પતન, ભોગાસક્તનું પુનઃગૃહાગમન
--*---x---*------
મુનિ દીપરત્નસાગર સર્જિત
|
40
|
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ