________________
...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૨, ઉદ્દેશક. ૨...
[૧૩૩- જુગારીના દૃષ્ટાન્તથી સાધુને ઉપદેશ
-૧૩૪] - સાધુ સર્વોત્તમ અને કલ્યાણકારી ધર્મજ ગ્રહણ કરે
-
[૧૩૫] શબ્દાદિ વિષયથી નિવૃત્ત – સંયમમાં પ્રવૃત્ત જ સાચો ધર્મારાધક
[૧૩૬] ધર્મિષ્ઠ જ બીજાને ધર્મપ્રવૃત્ત કરે
[૧૩૭] ભુક્ત ભોગોનો સ્મરણ નિષેધ, અનાસક્ત પુરુષ ત્યાગ-ધર્મને જાણે
[૧૩૮] ગૌચરીવેળા કથા-વાર્તાનો, નિમિત્તાદિ કથનનો નિષેધ, સંયમ અનુષ્ઠાન પ્રવૃત્તિ [૧૩૯] કષાય-જયનો ઉપદેશ, સંયમનો મહિમા
[૧૪૦] મમત્ત્વ નિષેધ, સ્વહિત પ્રવૃત્તિ, સંવર આદિથી ધર્માનુષ્ઠાન કરે
[૧૪૧] સામાયિક ચારિત્રનું અશ્રવણ કે અનાચરણથી ભવભ્રમણ [૧૪] ગુરુપદિષ્ટ માર્ગે ચાલનાર અને પાપવિરત પુરુષો મુક્ત થાય (૨) ઉદ્દેશક-૩
[૧૪૩] સંવર અને નિર્જરાથી પંડિતોને મોક્ષ [૧૪૪] સ્ત્રી ત્યાગી મુક્ત છે, કામભોગથી વિરતને મોક્ષ [૧૪૫] સાધુને રાજાની અને મહાવ્રતોને રત્નોની ઉપમા
[૧૪૬] સુખશીલ, ગારવયુક્ત પુરુષ કામીપણાથી સમાધિને ન જાણે [૧૪૭] આત્મ-બળહીન સાધકને ગળીયા બળદની ઉપમા
[૧૪૮] કામભોગથી નિસ્પૃહ બનવા ઉપદેશ
[૧૪૯] વિષયભોગથી નિવૃત્ત થવાનો ઉપદેશ, વિષયીની દુર્દશા
[૧૫૦] આસક્ત પુરુષનું અકાળ મૃત્યુ
[૧૫૧] હિંસકની અને બાળતપસ્વીની ગતિ
[૧૫૨] અજ્ઞાનીની માન્યતા અને પ્રવૃત્તિ-વર્તમાન સુખ લાલસા, ભાવિગતિમાં શંકા
[૧૫૩] સર્વજ્ઞોક્ત સિદ્ધાંતમાં શ્રદ્ધા રાખવા ઉપદેશ
[૧૫૪] સ્તુતિ પૂજાની ઈચ્છાનો નિષેધ, આત્મમવત્ દૃષ્ટિ
[૧૫૫] સમભાવી અને સુવ્રતી પુરુષની સદગતિ
[૧૫૬] આગમ શ્રવણથી સંયમ પુરુષાર્થનો ઉપદેશ, ઈર્ષ્યાનિષેધ, નિર્દોષ આહાર ગ્રહણ
[૧૫૭] સંવર ધર્મ, ગુપ્તિ પાલન, મોક્ષાભિલાષી થવાનો ઉપદેશ
[૧૫૮] અશરણભાવના
[૧૫૯] એકત્ત્વભાવના
[૧૯૦] કર્માનુસાર ભવભ્રમણ અને દુઃખ વેદન
[૧૯૬૧] બોધિ દુર્લભતાનો સર્વ તીર્થંકરનો સમાન ઉપદેશ
મુનિ દીપરત્નસાગર સર્જિત
39
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ