SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૨, ઉદ્દેશક. ૨... [૧૩૩- જુગારીના દૃષ્ટાન્તથી સાધુને ઉપદેશ -૧૩૪] - સાધુ સર્વોત્તમ અને કલ્યાણકારી ધર્મજ ગ્રહણ કરે - [૧૩૫] શબ્દાદિ વિષયથી નિવૃત્ત – સંયમમાં પ્રવૃત્ત જ સાચો ધર્મારાધક [૧૩૬] ધર્મિષ્ઠ જ બીજાને ધર્મપ્રવૃત્ત કરે [૧૩૭] ભુક્ત ભોગોનો સ્મરણ નિષેધ, અનાસક્ત પુરુષ ત્યાગ-ધર્મને જાણે [૧૩૮] ગૌચરીવેળા કથા-વાર્તાનો, નિમિત્તાદિ કથનનો નિષેધ, સંયમ અનુષ્ઠાન પ્રવૃત્તિ [૧૩૯] કષાય-જયનો ઉપદેશ, સંયમનો મહિમા [૧૪૦] મમત્ત્વ નિષેધ, સ્વહિત પ્રવૃત્તિ, સંવર આદિથી ધર્માનુષ્ઠાન કરે [૧૪૧] સામાયિક ચારિત્રનું અશ્રવણ કે અનાચરણથી ભવભ્રમણ [૧૪] ગુરુપદિષ્ટ માર્ગે ચાલનાર અને પાપવિરત પુરુષો મુક્ત થાય (૨) ઉદ્દેશક-૩ [૧૪૩] સંવર અને નિર્જરાથી પંડિતોને મોક્ષ [૧૪૪] સ્ત્રી ત્યાગી મુક્ત છે, કામભોગથી વિરતને મોક્ષ [૧૪૫] સાધુને રાજાની અને મહાવ્રતોને રત્નોની ઉપમા [૧૪૬] સુખશીલ, ગારવયુક્ત પુરુષ કામીપણાથી સમાધિને ન જાણે [૧૪૭] આત્મ-બળહીન સાધકને ગળીયા બળદની ઉપમા [૧૪૮] કામભોગથી નિસ્પૃહ બનવા ઉપદેશ [૧૪૯] વિષયભોગથી નિવૃત્ત થવાનો ઉપદેશ, વિષયીની દુર્દશા [૧૫૦] આસક્ત પુરુષનું અકાળ મૃત્યુ [૧૫૧] હિંસકની અને બાળતપસ્વીની ગતિ [૧૫૨] અજ્ઞાનીની માન્યતા અને પ્રવૃત્તિ-વર્તમાન સુખ લાલસા, ભાવિગતિમાં શંકા [૧૫૩] સર્વજ્ઞોક્ત સિદ્ધાંતમાં શ્રદ્ધા રાખવા ઉપદેશ [૧૫૪] સ્તુતિ પૂજાની ઈચ્છાનો નિષેધ, આત્મમવત્ દૃષ્ટિ [૧૫૫] સમભાવી અને સુવ્રતી પુરુષની સદગતિ [૧૫૬] આગમ શ્રવણથી સંયમ પુરુષાર્થનો ઉપદેશ, ઈર્ષ્યાનિષેધ, નિર્દોષ આહાર ગ્રહણ [૧૫૭] સંવર ધર્મ, ગુપ્તિ પાલન, મોક્ષાભિલાષી થવાનો ઉપદેશ [૧૫૮] અશરણભાવના [૧૫૯] એકત્ત્વભાવના [૧૯૦] કર્માનુસાર ભવભ્રમણ અને દુઃખ વેદન [૧૯૬૧] બોધિ દુર્લભતાનો સર્વ તીર્થંકરનો સમાન ઉપદેશ મુનિ દીપરત્નસાગર સર્જિત 39 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy