SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૨, ઉદ્દેશક. ૧... [૯૯] ઈર્યાસમિતિ-કાયગુપ્તિથી વિચરવાનો સર્વજ્ઞાપદેશ [૧૦૦] હિંસાથી નિવૃત્ત, નિષ્કષાયી, પ્રથમવ્રત ધારકની મુક્તિ [૧૦૧] પરીષહોને સમભાવે સહે [૧૦૨] . તપ અને અહિંસા ધર્મનો ઉપદેશ [૧૦૩] તપથી કર્મક્ષય-પક્ષીનું દૃષ્ટાન્ત [૧૦૪- - મોહવિજય માટે ઉપદેશ -૧૧૦] - સ્વજનોનો મોહ, કરુણાવચનો, પ્રલોભનો, મૂર્છાથી પણ સંયમ ન છોડે (૨) ઉદ્દેશક-૨ [૧૧૧- - કર્મમુક્તિ ઉપદેશ, મદ ન કરવો, -૧૧૨] - પરનિંદાને પાપનું કારણ જાણે, અન્યની અવજ્ઞા ન કરે [૧૧૩] સમભાવ સાધના [૧૧૪] સમ્યક્ત્વી, સંયમી, જ્ઞાની, વિશુદ્ધ, વિવેકી મુનિને સંયમ પાલન ઉપદેશ [૧૧૫] આક્રોશ-વધ પરીષહને જીતે [૧૧૬] કષાય જય, સમભાવી, ધર્મકથી, કષાયવિજેતા મુનિ [૧૧૭] અનાસક્ત ભાવે ધર્મોપદેશ આપે [૧૧૮] પ્રાણિહિંસાથી નિવર્તન [૧૧૯] દુવિધ ધર્મ પારગામી, નિરારંભી એ જ મુનિ [૧૨૦] સર્વ પરિગ્રહની નશ્વરતા જાણી ગૃહવાસ છોડવો [૧૨૧] સંસારી જન પરિચય નિષેધ, ગર્વ ત્યાગ [૧૨] એકાકી વિહાર આદિનું વિધાન, ગુપ્તિ પાલન [૧૨૩] શૂન્ય ગૃહ પ્રવેશ-વસતિ વિધિ [૧૨૪] સૂર્યાસ્ત બાદ વિહારનો સર્વથા નિષેધ [૧૨૫- - શૂન્ય ગૃહ સ્થિત મુનિ સમભાવે ઉપસર્ગ સહન કરે -૧૨૬] - માન, પૂજા અને જીવનથી નિરપેક્ષ ભાવે રહે. [૧૨૭] જ્ઞાનાદિ ગુણવાન, નિર્દોષ વસતિ ગવેષક, મુનિનું ચારિત્ર તે સામાયિક-ચારિત્ર [૧૨૮] રાજ સંસર્ગ નિષેધ, મુનિના ધર્મસ્થિક, લજ્જિત આદિ વિશેષણો [૧૨૯] કલહથી થતી હાનિ, કલહ નિષેધ [૧૩૦] સામાયિક ચારિત્રીના લક્ષણ [૧૩૧] અજ્ઞાનીજનને પાપીની ઉપમા, મુનિને મદ નિષેધ [૧૩૨] માયા, મોહ આદિથી નરકગતિ, મુનિને નિષ્કપટ સંયમ પ્રવૃત્તિથી સદગતિ મુનિ દીપરત્નસાગર સર્જિત 38 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy