________________
...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૧, ઉદેશક. ૨...
(૧) ઉદ્દેશક-૩[30- - આધાકર્મ આહાર નિષેધ -૬૩] - વૈશાલિક મર્ચીના દૃષ્ટાંતથી અનંતા જન્મ-મરણનો ઉપદેશ [૬૪- - જગતું કર્તુત્વવાદનું સ્વરુપ -૬૯] - જગત્ કર્તુત્વવાદનું ખંડન [૭૦- - વૈરાશિકવાદની માન્યતા -૭૨] - વૈરાશિકવાદનું ખંડન [૭૩- - અનુષ્ઠાનવાદની માન્યતા -૭૫] - અનુષ્ઠાનવાદનું ખંડન
(૧) ઉદ્દેશક-૪[૭૧] અન્યતીર્થિક સંસારથી રક્ષણ ન આપે, [૭૭] અન્યતીર્થિક સંગતિનો નિષેધ, માધ્યસ્થભાવ [૭૮) અન્યતીર્થિકની પરીગ્રહ-આરંભની પ્રરુપણા [૭૯] શુદ્ધ આહાર ગવેષણા, આહારમાં અનાસક્તિ [૮૦- લોકવાદીનું નિરુપણ, અસર્વજ્ઞત્વ મત -૮૫] - લોકવાદ આદિનું ખંડન, -ત્રણ સ્થાવર પરસ્પર ગત્યાગતિ, અહિંસાનો ઉપદેશ [૮૬- - સાધુ સમાચારી સ્થિત, આસક્તિ રહિત, ઉપયોગવંત, સમિતિ યુક્ત, -૮૮] કષાયના ત્યાગી, સંવૃત્ત, ગૃહસ્થાશક્તિ રહિત માવજીવ સંયમ પાલન કરે.
અધ્યયન-૨-“વૈતાલિક
ઉદ્દેશક-૧ [૮૯) બોધ પ્રાપ્તિ માટે પ્રેરણા, જીવનની દુર્લભતા [0] આયુષ્યની અસ્થિરતા ૯િ૧ પારિવારિક મોહથી નિવૃત્ત થવાનો ઉપદેશ [૨] કર્માનુસાર ગતિ, કર્મ ભોગવવા જ પડે [૯૩] બધાંને સ્વસ્થાન ત્યાગનું દુઃખ [૯૪] કામભોગાસક્તનું મૃત્યુ [૯૫] બહુશ્રુત અને ધાર્મિકને પણ આસક્તિથી કર્મવેદન [૯] અન્ય દર્શનીની સંગતિ મોક્ષદાયિ કે શરણભૂત ન બને [૯૭] માયાયુક્તને અનંતકાળ ભ્રમણ [૯૮] પાપકર્મ નિવૃત્તિ-ઉપદેશ મુનિ દીપરત્નસાગર સર્જિત
37
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ