SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૧, ઉદેશક. ૨... (૧) ઉદ્દેશક-૩[30- - આધાકર્મ આહાર નિષેધ -૬૩] - વૈશાલિક મર્ચીના દૃષ્ટાંતથી અનંતા જન્મ-મરણનો ઉપદેશ [૬૪- - જગતું કર્તુત્વવાદનું સ્વરુપ -૬૯] - જગત્ કર્તુત્વવાદનું ખંડન [૭૦- - વૈરાશિકવાદની માન્યતા -૭૨] - વૈરાશિકવાદનું ખંડન [૭૩- - અનુષ્ઠાનવાદની માન્યતા -૭૫] - અનુષ્ઠાનવાદનું ખંડન (૧) ઉદ્દેશક-૪[૭૧] અન્યતીર્થિક સંસારથી રક્ષણ ન આપે, [૭૭] અન્યતીર્થિક સંગતિનો નિષેધ, માધ્યસ્થભાવ [૭૮) અન્યતીર્થિકની પરીગ્રહ-આરંભની પ્રરુપણા [૭૯] શુદ્ધ આહાર ગવેષણા, આહારમાં અનાસક્તિ [૮૦- લોકવાદીનું નિરુપણ, અસર્વજ્ઞત્વ મત -૮૫] - લોકવાદ આદિનું ખંડન, -ત્રણ સ્થાવર પરસ્પર ગત્યાગતિ, અહિંસાનો ઉપદેશ [૮૬- - સાધુ સમાચારી સ્થિત, આસક્તિ રહિત, ઉપયોગવંત, સમિતિ યુક્ત, -૮૮] કષાયના ત્યાગી, સંવૃત્ત, ગૃહસ્થાશક્તિ રહિત માવજીવ સંયમ પાલન કરે. અધ્યયન-૨-“વૈતાલિક ઉદ્દેશક-૧ [૮૯) બોધ પ્રાપ્તિ માટે પ્રેરણા, જીવનની દુર્લભતા [0] આયુષ્યની અસ્થિરતા ૯િ૧ પારિવારિક મોહથી નિવૃત્ત થવાનો ઉપદેશ [૨] કર્માનુસાર ગતિ, કર્મ ભોગવવા જ પડે [૯૩] બધાંને સ્વસ્થાન ત્યાગનું દુઃખ [૯૪] કામભોગાસક્તનું મૃત્યુ [૯૫] બહુશ્રુત અને ધાર્મિકને પણ આસક્તિથી કર્મવેદન [૯] અન્ય દર્શનીની સંગતિ મોક્ષદાયિ કે શરણભૂત ન બને [૯૭] માયાયુક્તને અનંતકાળ ભ્રમણ [૯૮] પાપકર્મ નિવૃત્તિ-ઉપદેશ મુનિ દીપરત્નસાગર સર્જિત 37 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy