SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા. ૧ (અધ્યયન. ૭), ઉદ્દેશક. ૧... ચૂલિકા-૧-(અધ્યયન-૭) “અવગ્રહ પ્રતિમા” ઉદ્દેશક-૧ [૪૮૯] - અદત્તા દાનનો સર્વથા નિષેધ - સહવર્તી સાધુના દંડ વગેરે પણ આજ્ઞાપૂર્વક જ લે [૪૯0] - અવગ્રહ યાચના વિધિ, આગંતુક સ્વ સમાચારી વાળા સાધુ પરત્વેની વિધિ [૪૯૧] - પોતે લાવેલા પાટ-પાટીયાના ઉપભોગ માટે આગંતુક સાધુને નિમંત્રણ - સોય, કાતર આદિને પરત કરવાની વિધિ [૪૯] સાધુ નિમ્નોક્ત સ્થાનની આજ્ઞા ન લે, - ત્યાં રહેવાથી થતી હાનિ - સજીવભૂમિ, સ્તુપ આદિ, કાચા મકાન, ઊંચે સ્થાને બાંધેલ મકાન, - ગૃહસ્થ આદિ રહેતા હોય તે સ્થાન, ગૃહસ્થ ગૃહમધ્યેથી માર્ગવાળા સ્થાન - ભિંત ચિત્રો વાળા સ્થાન (૧) ઉદ્દેશક-૨ [૪૯૩] - સ્થાન અધિષ્ઠાતા કે સ્વામીની આજ્ઞાપૂર્વક સ્થાન ગ્રહણ કરે - પૂર્વેથી રહેલા શ્રમણાદિની વસ્તુ ખસેડે નહીં, અપ્રિય વ્યવહાર ન કરે [૪૯૪] આમ (કેરી) – શેરડી-લસણના વનમાં સ્થાન યાચના પછી રહેવાની વિધિ - અપ્રાસુક (જીવાકુલ) કેરી, શેરડી, લસણ લેવાનો નિષેધ - પ્રાસુક (અચિત્ત) કેરી, શેરડી, લસણ લેવાની વિધિ [૪૯૫] અવગ્રહ પ્રતિજ્ઞાના સાત ભેદ - આજ્ઞાકાળ પર્યન્ત જ રહેવું, અન્ય માટે નિર્દોષ સ્થાન યાચી ત્યાં રહેવું, . અન્ય માટે સ્થાન યાચે પણ પોતે ન રહે. ફક્ત પોતા માટે જ સ્થાન યાચે - અન્ય માટે આજ્ઞા ન માંગે પણ અન્યએ યાચેલ સ્થાનમાં રહેવું - યાચિત સ્થાને શય્યા સંસ્મારક હશે તો શયન કરશે, નહીં તો ઉત્કટુક આસન - યાચિત સ્થાને શિલા કે કાષ્ઠપાટ હશે તો શયન, નહીં તો ઉત્કટુક આસન [૪૯] પાંચ પ્રકારના અવગ્રહ – દેવેન્દ્ર, રાજ, ગૃહ, સાગારિક, સાધર્મિક ----*----*---- ચૂલિકા-૨-(અધ્યયન-૮) [૧] “સ્થાન વિષયક” [૪૯૭] - જીવજંતુવાળા સ્થાને રહેવાનો નિષેધ - શેષ વર્ણન શય્યા અધ્યયન (મૂલ-૩૯૮, ૩૯૯) મુજબ - સ્થાન પ્રતિજ્ઞા ચાર પ્રકારે - ભીંત આદિનો ટેકો લઈશ પણ શરીરનો સંકોચ-પ્રસાર નહીં કરું મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 32
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy