________________
ઉત્તરજ્જીયણ– અધ્યયન. ૧,
[.૪૫- - વિનમ્ર બનવા ઉપદેશ, વિનયથી શ્રુતલાભ અને -.૪૮] ઉભયલોકમાં સુખ, ઉપસંહાર
અધ્યયન-૨-પરિષ”
- ભગવંત કથિત બાવીસ પરીષહ, તેના નામ, પરીષહ સહેવાની પ્રેરણા, પરીષહ કથન પ્રતિજ્ઞા
ક્ષુધા, પિપાસા, શીત, પરીષહ્ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ - ઉષ્ણ, દંશમશક, પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ
- અચેલ, અરતી, સ્ત્રી-પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ
-.૭૨]
ચ, નિષધા, શય્યા-પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ [.૭૩ - આક્રોશ, વધ, યાચના પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ •.૮૪] - અલાભ, રોગ, તૃણ પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ [.૮૫- - જલ્લમલ, સત્કાર પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ -.૯૪] - પ્રજ્ઞા, અજ્ઞાન, દર્શન પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ [.૯૫] પરીષહોનું સ્વરૂપ સમજી તેનાથી પરાજીત ન થવું
અધ્યયન-૩-“ચાતુરંગીય”
[.૪૯
.૫૦]
[.૫૧
-.90]
[.૬૧
-
➖➖➖
[.૯૬] ચાર અંગોની દુર્લભતા-મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, વિરતિ [.૯૭- મનુષ્યભવ, સદ્ધર્મ શ્રવણ, શ્રદ્ધાની દુર્લભતા
-૧૦૫] - સંયમપૂર્વક વિરમવું દુર્લભ
[૧૦૬- - ચાર અંગોની પ્રાપ્તિનું આલોક-પરલોકમાં ફળ -૧૦૮] - કર્મબંધના કારણો જાણવાથી સાધકની ઉર્ધ્વગતિ
[૧૦૯- - ચાર અંગોની પ્રાપ્તિના ફળ-દેવગતિ, તેના સુખ -૧૧૫] - મનુષ્યગતિ, તેના સુખ-સિદ્ધપદ પ્રાપ્તિ
અધ્યયન-૪-અસંખયં”
.
[૧૧૬
· અપ્રમાદનો ઉપદેશ, ધનોપર્જનથી અશુભગતિ
-૧૨૦] - ચોરનું દૃષ્ટાંત, ધનમાં ભાગ લેનાર, સ્વજન-કર્મફળમાં ભાગ ન લે, દીવાનું ઉદાહરણ
[૧૨૧] અપ્રમાદનો ઉપદેશ, ભારંડ પક્ષીનું દૃષ્ટાંત
[૧૨] સાધકને દોષથી ડરવા અને ગુણોત્કર્ષ માટે ઉપદેશ
[૧૨૩] સ્વછંદતા નિષેધ, અપ્રમતતા ઉપદેશ, ઘોડાની ઉપમા [૧૨૪- પ્રમત્તને અંતિમ સમયે દુઃખ, અપ્રમાદનો ઉપદેશ -૧૨૭] - રાગ, દ્વેષ, કષાય નિવૃત્તિ માટેનો ઉપદેશ મુનિ દીપરત્નસાગર સર્જિત
318
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ