________________
૪૩
|
ઉત્તરઋયણ-મૂળસૂત્ર-૪-વિષયાનુક્રમ
અધ્યયન-૧-“વિનયશ્રત” [..૧- - વિનયધર્મ નિરૂપણ કથન, વિનીત અવિનિતના લક્ષણ -..૫] - દુઃશીલ ને સડેલા કાનવાળી કૂતરી અને મુંડની ઉપમા
- દુઃશીલ, બહુભાષી, અકૃત્ય સેવીનો સર્વત્ર અનાદર [..૬] આત્મહિત ઈચ્છુક માટે વિનયની આવશ્યકતા [[૭] વિનયથી શીલની પ્રાપ્તિ, બુદ્ધપુત્રનો સર્વત્ર આદર [..૮] સાર્થક અધ્યયન માટે પ્રેરણા, નિરર્થક વાતનો નિષેધ [૯] અનુશાસન સમયે ક્ષમા રાખે, મુદ્રની સંગતિ ન કરે [.૧૦] ક્રોધ અને બહુભાષણ ન કરે, યથા સમય સ્વાધ્યાય કરે [.૧૧] આવેશવશ સેવેલ દોષ ન છુપાવે પણ આલોચના કરે [.૧૨] - અવિનયીને દુર્બલ ઘોડાની, વિનયીને અશ્વની ઉપમા
- ગુરુજનના અભિપ્રાયાનુસાર આચરણનો આદેશ [.૧૩] - અવિનયી શિષ્ય મૃદુ ગુરુને પણ કઠોર બનાવી દે
- વિનયી શિષ્ય કઠોર સ્વભાવી ગુરુને મૃદુ બનાવી દે [.૧૪] - અકારણ બોલવાનો અને મિથ્યાભાષણનો નિષેધ
- શાંત રહેવાનો તથા નિંદા-સ્તુતિમાં સમાન રહેવાનું વિધાન [.૧૫- - આત્મ નિગ્રહ ઉપદેશ, તેનું ફળ, તેની વિચારણા -.૧૭] - જાહેરમાં કે એકાંતમાં પ્રતિકૂળ આચરણ નિષેધ [.૧૮- - ગુરુજન નજીક બેસવાની વિધિ, બોલાવો ત્યારે તુરંત -૨૨] ઉપસ્થિત થવાનું વિધાન, પ્રશ્નોત્તર વિધિ [.૨૩] - વિનયી પૃચ્છાથી સૂત્રાર્થની યથાશ્રુત પ્રાપ્તિ [.૨૪- - સાધુની ભાષા, એકલ સ્ત્રી સાથે વાત ન કરવી -.૨૯] - ગુરુજનના કઠોર શાસનથી સ્વહિત છે તે વિચારણા [.૩૦- - બેસવા સંબંધિ વિવેક, ભિક્ષામાં એષણા સમિતિ પાલન -.૩૭] - ઘોડાના દૃષ્ટાંતે વિનયી-અવિનયીનું સ્વરૂપ
- ગુરુજનોને વિનયીથી સુખ, અવિનયીથી દુઃખ [.૩૮- - અનુશાસન અને વિનિત-અવિનિતની વિચારણા -.૪૪] - અપ્રસન્ન ગુરુને વિનિત શિષ્ય મિષ્ટ વચનથી પ્રસન્ન કરે
- જીવ વ્યવહારી મુનિ નિંદા પાત્ર ન બને, ગુરુ પ્રત્યે વ્યવહાર મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
317