________________
...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા. ૧ (અધ્યયન. ૩), ઉદ્દેશક. ૨...
[૪૫૮] પાણીમાંથી જવાનું થાય તો કઈ રીતે જવું તે વિધિ
[૪૫૯] - વિહાર કરતા કીચડવાળા પગ થાય તો સચિત્ત ઘાસ આદિથી સાફ ન કરે
વનસ્પતિકાય હિંસા થાય તે માર્ગે ન ચાલે
- ખાડા, ટેકરા આદિ હોય તેવા માર્ગે ન વિચરે, જવું જ પડે તે કઈ રીતે જવું ? - ધાન્યના ગાડાં જતા હોય તે માર્ગે જવાનું નિષેધ
ફોજનો પડાવ હોય તે માર્ગે જવાનો નિષેધ, જવું જ પડે તો ઉપસર્ગ સહે [૪૬૦] માર્ગમાં કોઈ પર્થિક પ્રશ્નો પૂછે તો સાવદ્ય પ્રશ્નોના ઉત્તર ન આપે (૩) ઉદ્દેશક-૩
[૪૬૧] - ગઢ, કિલ્લો, ખાઈ વગેરેને જોતા કે દેખાડતા ચાલવાનો નિષેધ કચ્છ, તળેટી, નદી વગેરેને જોતા કે દેખાડતા ચાલવાનો નિષેધ ઉક્ત રીતે જોતા કે દેખાડીને ચાલતા મૃગ આદિ પ્રાણીઓ ભયભીત બને
[૪૬] - આચાર્ય, ઉપાધ્યાય આદિને હાથ વગેરે સ્પર્શ થાય તે રીતે ચાલવાનો નિષેધ આચાર્યઆદિ પથિકોના પ્રશ્નોના ઉત્તર આપતા હોય તો વચ્ચે ન બોલે
એજ રીતે રત્નાધિક ને સ્પર્શીને ન ચાલે કે વાર્તાલાપમાં વચ્ચે ન બોલે
[૪૬૩] પ્રતિપથિકના પ્રશ્નો સમયે સાધુ નિરુત્તર રહે તેવા પ્રશ્નો.
મનુષ્ય પશુ આદિ સંબંધે, જલજ કંદ આદિ સંબંધે, ધાન્ય ગાડી સંબંધે, લશ્કરી છાવણી સંબંધે, ગામ આદિના અંતર સંબંધે, માર્ગ સંબંધે
[૪૬૪] - ઉન્મત્ત સાંઢ આદિ જે માર્ગમાં હોય તે માર્ગે જવાની વિધિ ચૌરાદિ ઉપદ્રવ વાળા માર્ગ પસાર કરવાની વિધિ
[૪૬૫] વિહારમાં સાધુના ઉપકરણ ચોર છીનવી લેતો સમાધિ ભાવ રાખવો
[૪૬૬] - ક્રોધાદિયુક્ત કઠોર વચનનો નિષેધ, - સોળ પ્રકારના વચનનો વિવેકપૂર્ણઉપયોગ ચાર પ્રકારની ભાષા, ભાષાનું પુદગલ સ્વરુપ
[૪૬૭] - ભાષાનું વૈકાલિક સ્વરુપ
-
------------
ચૂલિકા-૧ (અધ્યયન-૪) - “ભાષાજાત”
ઉદ્દેશક-૧-“વચન વિભક્તિ”
સાવદ્ય, કર્કશ, કટુ આદિ ભાષાનો નિષેધ
- નિરવદ્ય યાવત્ અહિંસક-સત્ય-વ્યવહાર ભાષાના પ્રયોગનું વિધાન
[૪૬૮] પુરુષાદિને બોલાવવા વપરાતી ભાષાની વિધિ
[૪૬] - આકાશ આદિને દેવ કહેવાનો નિષેધ
વર્ષા, ધાન્ય આદિ થવા કે ન થવા વિશેની ભાષા પ્રયોગનો નિષેધ
મુનિ દીપરત્નસાગર સર્જિત
29
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ