________________
... વવહાર - ઉદ્દેશક. ૯ ... [૨૪૪) અન્નદત્તિનો અભિગ્રહ અને તેની વિધિ (૨૪૫] પાણીની દત્તિનો અભિગ્રહ અને તેની વિધિ -૨૪૮]- - અભિગ્રહના ત્રણ-ત્રણ ભેદ-વર્ણન, અભિગ્રહના બે ભેદ-વર્ણન
ઉદ્દેશક-૧૦[૨૪૯- - યવમધ્યચંદ્ર પ્રતિમા અને વજુ મધ્ય ચંદ્ર પ્રતિમા તેનો -૨૫૦] સમય, વિધિ, અન્નપાણી આદિ વર્ણન [૫૧] વ્યવહારના પાંચ ભેદ-તેના નામ, ક્રમ, અર્થ [૨પર- - શ્રમણ સંબંધિ આઠ ચઉભંગીઓનું વર્ણન-૨૫૯] - પરોપકાર, સમુદાયકાર્ય, ગણસંગ્રહ, ગણશોભા, ગણ શુદ્ધિ એ પાંચ સાથે મન કરે,
ન કરે,-રૂપ અને ધર્મત્યાગ, ધર્મ અને ગણ મર્યાદા ત્યાગ-પ્રિય ધર્મી અને દૃઢ ધર્મીત્વ રિલ0- - આચાર્ય ચઉભંગી-પ્રવજ્યા-ઉપસ્થાપના, ઉદ્દેસ-વાચના -૨૬૩] - અંતેવાસી ચઉભંગી- આચાર્ય મુજબ) [૨૬૪- - સ્થવિર ત્રણ પ્રકારે, શિષ્ય ત્રણ પ્રકારે -૨૬૯] - બાળ સાધુ-સાધ્વી, તેની સાથે વ્યવહાર, શ્રુતદાન [૨૭૦- - આગમોનો પર્યાય આશ્રિત અધ્યયનકાળ -૨૮૪] - વૈયાવચ્ચના દશ ભેદ, વૈયાવચ્ચનું ફળ
----*----*----
[૩૬] વવહાર-છેદસૂત્ર-૩- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
295
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ