________________
૩૭
[..]
[..]
[..3]
[..૪]
[..]]
[..ઙ
-.૧૩]
[.૧૪
-.૧૫]
[.૧૬]
[.૧૭]
દસાસુયકબંધ-છેદસૂત્ર-૪-વિષયાનુક્રમ
દસા-૧-અસમાધિ સ્થાન
- નમસ્કાર મંત્ર રૂપ મંગલ, ઉપોદઘાત વાક્ય (સ્થવિર ભગવંતે કહેલા) વીસ અસમાધિ સ્થાનો
દસા-૨-સબલા
ઉપોદઘાત વાક્ય, એકવીસ શબલ દોષના નામો
દસા-3-આશાતના
ઉપોદઘાત વાક્ય, તેત્રીશ આશાતનાના નામ
દસા-૪-ગણિસંપદા
ઉપોદઘાત વાક્ય, આઠ પ્રકારની ગણિ સંપદાઓ
- આચાર સંપદા-૫, શ્રુત સંપદા-૪, શરીર સંપદા-૪,
- વચન સંપદા-૪, વાચના સંપદા-૪, મતિસંપદા-૪,
· પ્રયોગ સંપદા-૪, સંગ્રહ સંપદા-૪, વર્ણન
- વિનય શિક્ષાના ચાર ભેદ, શિષ્યની વિનય પ્રતિપત્તિ-૪
- ઉપકરણ ઉત્પાદન, સહાયતા, વર્ણસંજવલન,
ભાર પ્રત્યારોહણતા (ચારે વિનયના ચાર-ચાર ભેદ)
દસા-૫-ચિત્તસમાધિ સ્થાન
- ઉપોદઘાત વાક્ય, વાણિજ્યગ્રામ, દૂતિપલાશચૈત્ય
- જિતશત્રુ રાજા, ધારિણી રાણી, ભ૦ વીર-પર્ષદા
- ભ0 મહાવીર દ્વારા સંબોધન, સાધુ-સાધ્વીના વિશેષણ,
- ચિત્તમાં સમાધિ ઉત્પન્ન કરતી દશ બાબતો
[.૧૮
- ધર્મધ્યાન, જાતિસ્મરણ જ્ઞાન, સ્વપ્ન દર્શન, દેવ દર્શન,
“.૩૪] અવધિજ્ઞાન, અવધિ દર્શન, મનઃપર્યવજ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ મરણ
આ દશ-ચિત્ત સમાધિ સ્થાનની ઉત્પત્તિનું કારણ અને ફળ દસા-૬-ઉપાશક પ્રતિમા
[.૩૫]
- ઉપોદઘાત વાક્ય, અગિયાર ઉપાસક પ્રતિમાના નામ - અક્રિયાવાદીનું સ્વરૂપ, જીવ, નરક ગતિ [.૩૬] ક્રિયાવાદીનું સ્વરૂપ, જીવન, ગતિ, મોક્ષ
મુનિ દીપરત્નસાગર સર્જિત
296
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ