________________
[.90
-.૬૭]
[.૬૮
-.૭૫]
[.૭૬
-.99]
[.૭૮
•.૯૪]
[.૯૫
-.૯૮]
[.૯૯
વવહાર – ઉદ્દેશક. ૩ ...
ઉદ્દેશક-૩
- ગણ પ્રમુખ પદ ધારણ કરનારનું જ્ઞાન, પરિવાર, સ્થવિરની આજ્ઞાની જરૂર, આજ્ઞારહિત ધારે તે પ્રાયશ્ચિત્ત
- ઉપાધ્યાય પદ, આચાર્ય-ઉપાધ્યાય પદ, આચાયાદિપદવી માટે આવશ્યક દીક્ષાપર્યાય, જ્ઞાન અને અન્ય ગુણો
- તરુણ સાધુને આચાર્ય-ઉપાધ્યાયાદિની અને સાધ્વીને પ્રવર્તિનીની નિશ્રા વિના ન રહે, કાળ કરે તો બીજાને સ્થાપવા - મૈથુન સેવીને પદવી આપવી ક્યારે કલ્પે, ક્યારે ન કલ્પે
- માયા મૃષાવાદીને કોઈપણ સંજોગોમાં પદવી આપવી ન કલ્પે
ઉદ્દેશક-૪
- શેષ કાળમાં વિચરણ-આચાર્ય ઉપાધ્યાયને અન્ય એક – સાથે અને ગણા વચ્છેદક ને અન્ય બે સાથે કલ્પે
· ચોમાસુ આચાર્ય ઉપાધ્યાયને અન્ય બે સાથે અને ગણાવચ્છેદકને અન્ય ત્રણ સાથે રહેવું કલ્પે
-૧૦૨]
[૧૦૩ - ગામ, નગરાદિમાં ઘણાં આચાર્ય ઉપાધ્યાય કે ગણાચ્છેદક -૧૦૪] માટે પણ શેષકાળ અને ચોમાસામાં ઉપરોક્ત નિયમ જાણવો ચોમાસામાં વિચરણ કરતા જો કોઈ આચાર્યાદિ કાળ કરે તો અન્યને આચાર્યાદિ રૂપે સ્થાપવા આદિની વિધિ
[૧૦૫
-૧૦૬]
[૧૦૭
બીમાર કે વેશ મૂકીને જતા આચાર્યાદિની આજ્ઞાનુસાર બીજાને પદવી આપવી, ગણ વિરોધ હોય તો તેણે પદવી છોડી દેવી
-૧૦૮]
[૧૦૯
- ઉપસ્થાપના યોગ્યને ઉપસ્થાપના ન કરે તો આચાર્ય
-૧૧૧]
ઉપાધ્યાયાદિને પ્રાયશ્ચિત્ત અને તેનો અપવાદ
[૧૧]
જ્ઞાનાદિ નિમિત્તે અન્ય ગચ્છ, સ્વીકારીને વિચરતા સાધુને રત્નાદિક તથા બહુશ્રુતની નિશ્રાનું વિધાન
[૧૧૩]
અનેક સ્વધર્મી સાથે વિચરવા સ્થવિરની આજ્ઞા લેઆજ્ઞા સિવાય વિચરે તો પ્રાયશ્ચિત્ત [૧૧૪- - અન્યગચ્છમાં જવા નીકળેલ સાધુ પાંચ રાત્રિ કે તેથી વધુ આજ્ઞા વિના વિચરે ત્યારે આવતા પ્રાયશ્ચિત્તના વિધાનો
-૧૧૭]
[૧૧૮]
શિષ્ય અને રત્નાધિકના પરિવાર તથા બહુશ્રુતતાને આધારે તેમનાં પરસ્પર વિનય અને ભક્તિ
-૧૧૯]
[૧૨૦
- બે સાધુ, કે પદસ્થ, ઘણાં સાધુ કે પદસ્થો સાથે વિચરે
મુનિ દીપરત્નસાગર સર્જિત
292
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ