________________
ચઉમરણ-પઈષ્ણયસૂત્ર-૧-વિષયાનુક્રમ
[..૧] સામાયિક, ચઉવિસત્થઓ, વંદનક, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ, પચ્ચખાણ આવશ્યકનો અર્થ [...૨- - સામાયિક આદિ છ આવશ્યક વડે થતી વિભિન્ન શુદ્ધિ -..] અને સામાયિકાદિનું સ્વરૂપ [..૮] તીર્થકરની માતાને આવતા ચૌદ સ્વપ્નો [..૯] ચઉસરણ અધ્યયન કથન પ્રતિજ્ઞા [.૧૦] મોક્ષના કારણ રૂપ ચઉસરણાદિ ત્રણ કર્તવ્યો [.૧૧] અરિહંતાદિ ચાર શરણના ધન્યપુરુષને થતા લાભો [.૧૨- - અરિહંતની મહત્તા જણાવતા વિવિધ ગુણો અને તેના -.રર શરણનું ગ્રહણ [.૨૩- - સિદ્ધની મહત્તા જણાવતા વિવિધ ગુણો અને તેના -.૨૯] શરણનું ગ્રહણ [.૩૦- - સાધુની મહત્તા જણાવતા વિવિધ ગુણો અને તેના -.૪૦] શરણનું ગ્રહણ [.૪૧- - ધર્મની મહત્તા જણાવતા વિવિધ ગુણો અને તેના -.૪૮] શરણનું ગ્રહણ [.૪૯- - મિથ્યાત્વથી અરિહંતાદિનો અવર્ણવાદ, મૃતધર્માદિ -.૫૪] વિરાધના, જીવપરિતાપના, ધર્મવિરુદ્ધ કૃત્યો, આદિ દુષ્કતોની ગહ [.૫૫ - અરિહંત આદિના તે-તે ગુણો, વીતરાગ વચન -૫૮] અનુસારના સુકૃતો આદિની અનુમોદના [.૫૯- - ચાર શરણાદિ ત્રણેથી શુભ કર્મપ્રકૃતિ બંધ, -.૬૦] - કર્મની અશુભતામાં ઘટાડો, શુભત્વમાં વૃદ્ધિ [.૩૧] સંકલેશમાં નિત્ય, અસંક્લેશમાં ત્રિકાળ આરાધના [.વર) ધર્મ આરાધના, ચઉસરણ વિના જન્મ નિષ્ફળ [. 3] ત્રિસંધ્ય આ અધ્યયન કરવાનો ઉપદેશ
----*----*---- [૨૪] ચઉમરણ-પUણયસૂત્ર-૧-નું મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
271
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ