________________
..આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા. ૧ (અધ્યયન. ૧), ઉદ્દેશક. ૧૧. [૧૯૫] રોગી નિમિત્તે અપાયેલ આહાર માટે મિથ્યા અંતરાયની વાતનો નિષેધ [૩૯] પિડૅષણા – પાનૈષણાના સાત-સાત ભેદ
- અલિપ્ત હાથ અને અલિપ્ત પાત્ર, લિપ્ત હાથ-લિપ્ત પાત્ર, ચતુર્ભાગી - પશ્ચાત કર્મ દોષ રહિતતા, ભોજન પૂર્વે ધોયેલા હાથ સૂકાય પછી આહાર લેવો. - ગૃહસ્થ પોતા કે બીજા માટે પાત્રમાં ગ્રહણ કરેલ આહાર આપે તો લેવો.
- તુચ્છ-પ્રાન્ત આહાર ગ્રહણ કરવો. [૩૯૭] પ્રતિમાધારી શ્રમણ પણ અન્ય શ્રમણની નિંદા ન કરે.
----*----*----
ચૂલિકા-૧ (અધ્યયન-૨) “શશ્લેષણા”
ઉદ્દેશક-૧ [3૯૮] સાધુ માટે કપ્ય-અકથ્થુ ઉપાશ્રય
- પક્ષીઓના ઈંડા આદિ હોય, એક કે અનેક સ્વધર્મી કે સ્વધર્મીણી નિમિત્તે બનેલ હોય, શ્રમણોની સંખ્યા ગણીને કે ગણ્યા સિવાયનો ઓધિશિક ઉપાશ્રય હોય, સાધુ નિમિત્તે સુધારણા-મરામત આદિ કરાયેલ હોય તે સર્વે અકથ્ય.
- પક્ષીઓના ઈંડા આદિથી રહિત, ઔદ્દિશિકાદિ દોષ રહિત ઉપાશ્રય કપ્ય. [૩૯૯] -સાધુ માટે મધ્ય – અકથ્ય ઉપાશ્રય
- સાધુ નિમિત્તે કંઈ પણ પરિવર્તનાદિ કરાયેલ હોય, કંદમૂલ આદિનું સ્થાનાંતર કરેલ
હોય, પાટ-પાટીયા આદિ સ્થાનંતર કર્યા હોય તો અકથ્ય - આવા પરિવર્તન કે સ્થાનાંતર પછી બીજાએ ઉપયોગમાં લીધેલ ઉપાશ્રય હોય તો
પ્રતિલેખન – પ્રમાર્જન બાદ જયણાપૂર્વક શય્યા-સ્વાધ્યાયાદિ સર્વે કલ્પ. [૪૦] - બહુ ઊંચા મકાન આદિમાં રહેવાનો નિષેધ અને રહેવાથી થતી હાનિ
- જો રહેવું પડે તો કઈ રીતે રહેવું તેની વિધિ [૪૦૧] સ્ત્રી, પશુ આદિથી યુક્ત ઉપાશ્રયમાં રહેવાનો નિષેધ, તેથી થતી હાનિ [૪૦૨- ગૃહસ્થ સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહેવા આદિનો નિષેધ, તેથી થતી હાનિ -૪૦૫] - આવા ઉપાશ્રયમાં નોકરો વગેરેના કલહનો સંભવ
- અગ્નિકાય આરંભનો સંભવ - અલંકૃત તરુણીને જોઈને મનમાં વિકાર ઉદભવી શકે - તેજસ્વી પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી સ્ત્રી વર્ગનું મૈથુન માટે નિમંત્રણ શક્ય.
(૨) ઉદ્દેશક-૨[૪૦૬- ગૃહસ્થ સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહેવા-આદિનો નિષેધ
મુનિ દીપરત્નસાગર સર્જિત
26
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ