SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા, ૧ (અધ્યયન. ૧), ઉદ્દેશક. ૨... [૩૫૪] વર્ષ, ધુમ્મસ, વંટોળ આદિ સમયે ગૃહસ્થના ઘર, સ્વાધ્યાય ભૂમિ, ચંડિલભૂમિ, ગ્રામાનુગામ વિચરણ આદિમાં પ્રવેશ-નિર્ગમન નિષેધ [૩૫૫] ચક્રવર્યાદિ નિર્દિષ્ટકુળમાં અનાદિ માટે જવાનો નિષેધ (૧) ઉદ્દેશક-૪[૩૫] - અપવાદ માર્ગે પણ કઈ સંખડિમાં ન જવું? - માંસાદિ ભોજન હોય, જીવ વ્યાપ્ત માર્ગ હોય, શ્રમણાદિ ભીડથી પ્રવેશ-નિર્ગમન મુશ્કેલ હોય, સ્વાધ્યાય ન થઈ શકતો હોય ત્યાં ન જવું - આવો દોષ ન હોય તો જવાનું વિધાન [૩પ૭] દોહવાતી ગાય હોય તે સ્થાનમાં આહાર-ગમન નિષેધ [૩૫૮] આવેલ અતિથિ સાધુ સાથે આહાર-ગમન વિધિ (૧) ઉદ્દેશક-પ[૩૫૯] અગ્રપિંડાદિ ગ્રહણ નિષેધ [30] - ભિક્ષાટન વિધિ-, - સમમાર્ગે જવું, વિષમમાર્ગે ન જવું, વિષમમાર્ગે જવું પડે તો શું કરવું ? [૩૧] જે માર્ગમાં ઉન્મત્ત કે હિંસક પ્રાણી અથવા ખાડા આદિ વિષમતા હોય તો તે માર્ગે ન જતા અન્ય માર્ગે જવું. [૩૬] બંધ દ્વાર આદિ હોય તો પ્રવેશ નિષેધ અને પ્રવેશ વિધિ [33] - ગૃહસ્થના ઘરમાં પ્રવેશની વિધિ, ગૃહસ્થ બધા માટે સંમિલિત આહાર આપે તેની વિધિ [૩૬૪] જ્યાં પૂર્વે કોઈ શ્રમણાદિ હોય તે ઘરમાં પ્રવેશની વિધિ (૧) ઉદ્દેશક-૬[૩૫] દ્વિપદ-ચતુષ્પદ આદિને આહારમાં અંતરાય થાય તે સ્થાને ગમનનિષેધ [33] ગૃહસ્થના ઘરમાં પ્રવેશેલ સાધુનો આચાર [૩૭] આહાર દાતા અવિધિથી આપે તો લેવાનો નિષેધ અને ગ્રહણ વિધિ [૩૬૮] સચિત્ત, સચિત્ત સ્પર્શયુક્ત કે અર્ધપક્વ આહાર ગ્રહણ નિષેધ [૩૬૯] ભૂત-વર્તમાન કે ભાવિમાં સચિત્ત પિષ્ટ મીઠાના ગ્રહણનો નિષેધ [૩૭0] અગ્નિ ઉપર રાખેલ આહાર ગ્રહણ નિષેધ. (૧) ઉદ્દેશક-૭[૩૭૧] ઊંચા કે નીચા સ્થાનેથી આપે તે આહાર ગ્રહણ નિષેધ [૩૭] - માટી આદિનું આચ્છાદિન તોડીને આપેલ આહાર ગ્રહણ નિષેધ, -પૃથ્વી, પાણી કે અગ્નિ ઉપર રાખેલ આહાર-ગ્રહણ નિષેધ મુનિ દીપરત્નસાગર સર્જિત 24 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy