SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા, ૧ (અધ્યયન. ૧), ઉદ્દેશક. ૧.. -૩૩૮] - અચિત્ત ગ્રહણ વિધાન આહાર ગ્રહણ વિધિ-અપક્વ કે અર્ધ પક્વનો નિષેધ - એષણીય અને નિર્દોષનું ગ્રહણ કરે. - ગૃહસ્થના ઘેર પ્રવેશની વિધિ - વિચાર (āડીલ), વિહાર (સ્વાધ્યાય) ભૂમિ પ્રવેશ વિધિ - ગ્રામાનુગામ વિચરણ વિધિ [૩૩૯] અન્ય તીર્થિક – ગૃહસ્થાદિને અશનાદિ દાનનો નિષેધ [૩૪] અનેષણીય આહારનો વિશેષ નિષેધ - એક સાધુ, અનેક સાધુ, એક સાધ્વી કે અનેક સાધ્વી માટેનો આહાર દેશિક – ક્રિત – ઉધાર-સામેથી લાવેલ આદિ કોઈપણ દોષયુક્તનો નિષેધ [૩૪૧] - શ્રમણ આદિની સંખ્યા ગણીને કે ગણ્યા સિવાયનો દેશિક આહાર ન કલ્પ ૩૪૨] અન્ય પુરુષ સેવિત આદિ આહાર હોય તો કલ્પ [૩૪૩] નિત્યપિંડ કે અગ્રપિંડ આદિ દેનાર કુળમાં પ્રવેશ-નિર્ગમન નિષેધ (૧) ઉદ્દેશક-૨ [૩૪] - અષ્ટમી આદિ પર્વદિન, વિશેષ પ્રસંગ આદિમાં જ્યાં શ્રમણોને નિયત માત્રામાં - આહારાદિ દાન થતું હોય તો તેના ગ્રહણનો નિષેધ - પુરુષાન્તર કૃત આદિ હોય તો લેવાનું વિધાન [૩૪૫] ભિક્ષાર્થે કેવા કુળમાં પ્રવેશવું ? તેનું વિધાન [૩૪] - સામુહિક, પિતૃ કે ઉત્સવાદિનું ભોજન નિયત માત્રામાં અપાતું હોય તો લેવાનો નિષેધ - પુરુષાન્તરકૃત આદિ હોય તો ગ્રહણનું વિધાન [૩૪૭] - બે ગાઉથી વધુ કે જમણવાર (સંખડી)માં આહાર ગ્રહણ નિષેધ - આધાકર્મી, મીશ્ર, દેશિક, ક્રત, ઉધાર, સામેથી લાવેલ આહાર નિષેધ - સંખડી આદિના દોષો અને જયણાપાલન આદિ આચાર [૩૪૮- સંખડિ (જમણવાર)માં જવાના નિષેધનું કારણ -૩૫૦] - રોગાત્પત્તિ, કમશ્રવ, દુર્ગતિ, અનેક પ્રકારે હાનિ - નિર્દોષગવેષણા અભાવ, સદોષ આહાર ગ્રહણ, માયા [૩પ૧] સંખડિ સમયે કોઈ ગામ કે નગરમાં પણ ન જવું – અનેક દોષ સંભવ [3પર શંક્તિ દોષયુક્ત આહાર ગ્રહણ નિષેધ | [૩૫૩] ગૃહસ્થઘર, સ્વાધ્યાયભૂમિ, ચંડીલભૂમિ, વિહારમાં ગમનાગમન સમયે સર્વે ધર્મોપકરણ સાથે જ રાખે મુનિ દીપરત્નસાગર સર્જિત 23 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy