________________
()
ઇ
.
..આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૮, ઉદ્દેશક. ૪... [૨૭] સચેલ-અચેલ અવસ્થામાં સમભાવ [૨૮] શીતાદિ પરીષહ અસહ્ય બનતા વૈહાસન (અકાળ) મરણ સ્વીકાર
(૮) ઉદ્દેશક-૫-“ગ્લાન-ભક્ત-પરિજ્ઞા” [૨૯] - બે વસ્ત્ર, એક પાત્રધારી સાધુનો આચાર, - મૂલ ૨૨૫ થી ૨૨૬ અનુસાર
- સામેથી લાવેલ આહાર-આદિ ન લે. [૩૦] - ગ્લાન વૈયાવચ્ચ સંબંધે અભિગ્રહ. - આહાર-વૈયાવચ્ચ સંબંધે ચતુર્ભગી,
- મરણપર્યત અભિગ્રહ પરિપાલન (૮) ઉદ્દેશક-૬-“એકત્વભાવના – ઇંગિત મરણ” [૨૩૧] એક વસ્ત્ર – એક પાત્રધારી સાધુનો આચાર (મૂલ રર૪ થી રર૬ મુજબ) [૨૩૨] એકત્વ ભાવના આદિ [૩૩] અ-સ્વાદ તપ-આદિ [૩૪] અશક્ત થતા અનશન બુદ્ધિ-સંલેખના ભાવ [૩૫] અનશન (ઇંગિત મરણ) વિધિ
(૮) ઉદ્દેશક-૭-“પાદપોપગમન” [૨૩] અચલકની સામાચારી (લજ્જાથી ચોલપટ્ટક ધારણ કરે) [૨૩૭] અચલકને પરીષહ સહેવાથી તપની પ્રાપ્તિ [૨૩૮] આહાર સંબંધિ અભિગ્રહની ચતુર્ભાગી-લઘુતા અને તપ પ્રાપ્તિ [૩૯] પાદપોપગમન મરણની વિધિ
(૮) ઉદ્દેશક-૮-“અનશન-મરણ” [૨૪૦] મરણમાં ધીર પુરુષને સમાધિ [૨૪૧] ધર્મી-જ્ઞાની શરીર ત્યાગ અવસરે અનશન કરે [૨૪] કષાય અને આહારની અલ્પતા છતાં અગ્લાનિત્વ [૨૪૩] જીવન-મરણમાં સમભાવ [૨૪] સમાધિપાલન, ઉપધિત્યાગ, આત્મચિંતન [૨૪૫- ભક્તપરિજ્ઞા વિધિ – નિર્જીવ ભૂમિમાં સંથારો, ઉપસર્ગ સહેવા -૨૪૯] - વેદના સહેવી, આત્મભાવ લીનતા [૨૫૦- - ઇંગિત મરણ વિધિ -૨૫૭] - કેવળ આત્મ વ્યાપાર, સર્વથા ઉપધિ-આહારનો ત્યાગ
- નિર્જિવભૂમિશયન, પરિષહ સહેવા, સમાધિભાવ - સામાન્ય હલનચલન, આત્માનો પાપવ્યાપાર સર્વથા છોડે
મુનિ દીપરત્નસાગર સર્જિત
| 2017
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ