SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક-૧-‘અસમનોજ્ઞ વિમોક્ષ” [૨૧૦] સાધુનો વ્યવહાર – અશનાદિ કોને ન આપે [૨૧૧] સાધુનો વ્યવહાર – અન્ય સાધુના નિમંત્રણનો અસ્વીકાર [૨૧] સાધુનો વ્યવહાર – આચારના જ્ઞાનાભાવે આરંભાર્થીપણું - અન્ય તીર્થિકના કથનો અને તેની નિર્હેતુક્તા [૨૧૩] સુઆખ્યાત સુપ્રજ્ઞપ્ત ધર્મ કયો ? ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૮, ઉદ્દેશક. ૧... અધ્યયન-૮-‘વિમોક્ષ” - અન્યતીથિંકના કથન સમયે વચનગુપ્તિ, - ત્રણ પ્રકારે યામ (મહાવ્રત), [૨૧૪] દંડ-હિંસા અને તેનો ત્યાગ (૮) ઉદ્દેશક-૨-“અકલ્પનીય વિમોક્ષ” [૨૧૫] ઔદ્દેશિકાદિ દોષ સહિતના આહાર-વસ્ત્ર આદિનો નિષેધ [૨૧૬] ઔદ્દેશિકાદિ દોષ જાણવાનો હેતુ [૨૧૭] ઔદ્દેશિકાદિ આહાર વગેરે ન ગ્રહણ કરે ત્યારે થતા ઉપસર્ગો સહેવા [૨૧૮] અમનોજ્ઞ ને આહારાદિ દેવાનો નિષેધ [૨૧૯] સમનોજ્ઞને આહારાદિ દાનનું વિધાન [૨૦] - દીક્ષા – મધ્યમ વયમાં - સમભાવનો ઉપદેશ - કામભોગ, હિંસા, પરિગ્રહથી નિવૃત્તિથી નિર્પ્રન્થપણું રાગદ્વેષનો ત્યાગ [૨૨૪] (૮) ઉદ્દેશક-૩-‘અંગ ચેષ્ટાભાષિત” [૨૨૧] આહાર અને ગ્લાનત્વ સંબંધે જાણકારી વિવેકમાં ધર્મ આરાધના - નિદાન રહિત આર્યનું સ્વરુપ [૨૨] - દયા પાલન, સાધુના લક્ષણ – સંયમ, કર્મસ્વરુપ, અવસર આદિના જ્ઞાતા [૨૩] ઠંડીથી કંપતા સાધુને જોઈને ગૃહસ્થની શંકા અને સાધુનો ઉત્તર (૮) ઉદ્દેશક-૪-“વેહાસનાદિ મરણ” - ત્રણ વસ્ત્ર, એક પાત્રધારી સાધુનો આદાર ચોથા વસ્ત્રની ઈચ્છા ન કરે, નિર્દોષ-જેવું મળે તેવું વસ્ત્ર લે - વસ્ત્ર ધોવે કે રંગે નહીં, વિહારમાં જતા વસ્ત્ર છુપાવે નહીં. [૨૨૫] ઉનાળામાં જીર્ણવસ્ત્ર પરઠવે કે ઓછા કરે કે અચેલક થાય. [૨૨૬] વસ્ત્રની અલ્પતાથી લાઘવગુણની અને તપની પ્રાપ્તિ મુનિ દીપરત્નસાગર સર્જિત - 19 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy