SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન૬, ઉદ્દેશક. ૧... (૬) ઉદ્દેશક-૨-“કર્મવિધૂનન” [૧૯૪] કુશીલ ત્યાગી અને જ્ઞાની પણ કુશીલ બને) [૧૯૫] કુશીલનું સ્વરુપ અને ભવભ્રમણ પરિણામ [૧૬] મહામુનિનું સ્વરુપ [૧૯૭] - સમ્યક દૃષ્ટિપણું, - આજ્ઞામાં જ ધર્મ - સંયમલીનતા-કર્મનો ક્ષય, - એકલ વિહાર, શુદ્ધ આહાર, પરીષહ સહેવા (૬) ઉદ્દેશક-૩-“ઉપકરણ-શરીર-વિધૂનન” [૧૯૮] અચલકને વસ્ત્રની જીર્ણતાદિ વિચારનો અભાવ [૧૯૯] - જ્ઞાની મુનિઓને શરીરની કૃશતા - કષાય મુક્તતા અને તત્ત્વજ્ઞાતાપણાથી મુક્તિ [૨૦૦] - સંયમી અને પ્રશસ્ત ભાવધારીને અરતિ વિચલિત ન કરે. - મુનિને દ્વીપની ઉપમા અને પંડિત પદની પ્રાપ્તિ - શિષ્ય શિક્ષા અને પાલન માટે પશુપક્ષીનું દૃષ્ટાન્ત () ઉદ્દેશક-૪-“ગૌરવત્રિક વિધૂનન” [૨૦૧] - કુશીલપણું, આજ્ઞાનો અનાદર, - બાળ જીવોનું વૃદ્ધપણું [૨૦] - અન્ય સાધુની નિન્દા એ બીજું બાળપણું [03] - શિથિલતા છતાં સત્ય પ્રરુપકતા, - જ્ઞાન દર્શન ભ્રષ્ટથી સંયમ દૂષિતતા [૨૦૪] - બાહ્ય ક્રિયાથી પણ આત્મ-નાશ, વારંવાર જન્મ-મરણ [૨૦૫] - ધર્માનુશાસનનો ઉપદેશ, - આજ્ઞા વિરાધક શુદ્ધ અને હિંસક છે. [૨૦] - ત્યાગી અને દીક્ષિત થયા પછી કર્મોદયે પતન અને તેનું ફળ - આગમાનુસાર પરાક્રમ માટે ઉપદેશ (૬) ઉદ્દેશક-૫-“ઉપસર્ગ-સન્માન વિધૂનન” [૨૦] - ઉપસર્ગ સહન કરવા, - ધર્મના સ્વરુપ અંગે ઉપદેશ [૨૦૮ - ધર્મોપદેશ કરતા સ્વ-પરની આશાતના ન કરે. - મુનિને દ્વીપની ઉપમા, - મુનિની સંયમ સાધના - જ્ઞાનીજન આરંભ અને કષાયના પરિત્યાગી [૨૯] - મરણ (આત્મત્ર સાથે સંગ્રામ) ----*----*---- અધ્યયન-૭-“મહાપરિજ્ઞા” [ આ અધ્યયન હાલ ઉપલબ્ધ નથી] ----*----*---- મુનિ દીપરત્નસાગર સર્જિત 18 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy