________________
.. ભગવઈ- શતક. ૨૦, ઉદ્દેશક. ૪ ..
(૨૦) ઉદ્દેશક-૪-“ઉપચય” [૭૮૫) ઈન્દ્રિયોપચય-પાંચ પ્રકારે “પન્નવણા”ની સાક્ષી)
| (૨૦) ઉદ્દેશક-૫-“પરમાણુ” [૭૮૬] - પરમાણુ પુદગલના વર્ણાદિ અપેક્ષાએ ભેદો
- ત્રિપ્રદેશિક યાવત દશપ્રદેશિક સ્કંધના વર્ણાદિ અપેક્ષાએ વિવિધ ભેદો (ભાંગા)
- સંખ્યાત, અસંખ્યાત, સૂક્ષ્મઅનંત પ્રદેશિક સ્કંધના ભેદો [૭૮૭] - બાદર પરિણામી અનંત પ્રદેશિક સ્કંધના વર્ણાદિ અપેક્ષાએ વિવિધ ભેદો,
- પાંચ, છ, સાત, આઠ સ્પર્શ ભેદે તેના વિવિધ ભાંગા [૭૮૮] પરમાણુના ભેદ-પ્રભેદ
(૨૦) ઉદ્દેશક-૬-“અંતર [૭૮૯- - રત્નપ્રભાથી ઈષપ્રામ્ભારાના અંતરાલમાં ઉત્પન્ન થવા -૭૯૧] - યોગ્ય પૃથ્વીકાયિક, અષ્કાયિક, વાયુકાયિક જીવોની ઉત્પત્તિ અને આહારનું પૌર્વાપર્ય-વિસ્તૃત વર્ણન
(૨૦) ઉદ્દેશક-૭-“બંધ” [૭૯૨] - બંધના ત્રણ ભેદ, નૈરયિકાદિ સર્વે દંડકોમાં
- જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મનો બંધ, ચોવીશ દંડકમાં - સ્ત્રી-પું-નપુંસક વેદ બંધ ત્રણ ભેદે, ચોવીશે દંડકોમાં
- દર્શન અને ચારિત્ર મોહનીય બંધ ત્રણ ભેદે, સર્વેમાં - એ જ રીતે શરીર, સંજ્ઞા, વેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન એ સર્વેમાં બંધ વિષયક પ્રશ્નોત્તર
(૨૦) ઉદ્દેશક-૮-“ભૂમિ” [૭૯૩] - કર્મ ભૂમિ પંદર, અકર્મભૂમિ ત્રીશ
- અકર્મભૂમિમાં ઉત્સર્પિણી, અવસર્પિણી નથી [૭૯૪) - ભરત ઐરાવતમાં કાળચક્ર છે, મહાવિદેહમાં નથી
- પંચ મહાવ્રત અને ચતુર્યામ ધર્મોપદેશ ક્યાં ? ક્યારે ?
- વર્તમાન ભારતના ચોવીશ તીર્થકરના નામ, અંતર [૭૯૫] - જિનના અંતર, કાલિક શ્રુત વિચ્છેદ અવિચ્છેદ ક્યારે
- દૃષ્ટિવાદ વિચ્છેદ બધાં જિનાંતરોમાં [૭૯૬] પૂર્વગત શ્રુતની સ્થિતિ [૭૯૭] ભગવંત મહાવીરના તીર્થની સ્થિતિ [૭૯૮] ભાવિ અંતિમ તીર્થંકરની તીર્થ સ્થિતિ મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
159