________________
ભગવઈ– શતક. ૧૭, ઉદ્દેશક. ૨ ...
[900]- અન્યમત-શ્રમણ-પંડિત, શ્રાવક-બાલપંડિત, અવિરતિ-બાલ સ્વમત-શ્રમણ પંડિત, શ્રાવક-બાળપંડિત, અવિરતિ એકાંબાલ ન કહેવાય, ચોવીશ દંડકમાં પ્રશ્ન
[૭૦૧] - અન્યમત-જીવ અને જીવાત્મા અન્ય છે.
સ્વમત-જીવ અને જીવાત્મા એક જ છે.
[૭૦] દેવ રુપીરૂપ વિકુર્તી શકે, અરૂપીરૂપ નહીં, તેનું કારણ (૧૭) ઉદ્દેશક-૩-‘શૈલેષી’
[૭03] - શૈલેષી અનગાર પરપ્રયોગ વિના ન કંપે એજના (કંપન)ના પાંચ ભેદ, તેના હેતુ [૭૦૪] ચલનાના ત્રણ ભેદ અને તેના હેતુ [૭૦૫] સંવેગ, નિર્વેદ આદિ સર્વેનું અંતિમ ફળ-મોક્ષ
(૧૭) ઉદ્દેશક-૪-‘ક્રિયા”
[૭૦૬] - પ્રાણાતિપાતાદિ પાંચ ક્રિયા, આ ક્રિયા સ્પષ્ટ છે. નૈરયિકાદિ દંડકોમાં આ ક્રિયા વિશે પ્રશ્ન
- વ્યાઘાત અને અવ્યાઘાતથી ક્રિયાનો દિશાવિચાર - પ્રાણાતિપાતાદિ ક્ષેત્ર અને પ્રદેશ વડે સ્પષ્ટ ક્રિયા [૭૦૭] - જીવોનું દુઃખ આત્મકૃત-નૈરયિકાદિ બધામાં
આત્મકૃત દુઃખનું વેદન-નૈરયિકાદિ બધામાં વેદના આત્મકૃત છે, આત્મકૃત વેદનાને જીવ વેદે (૧૭) ઉદ્દેશક-૫-“ઈશાન”
[૭૦૮] ઈશાનેન્દ્રની સુધર્મા સભાનું સ્થાન, ઈશાનેન્દ્રની સ્થિતિ
(૧૭) ઉદ્દેશક-૬-‘પૃથ્વીકાયિક”
[૭૦૯] - રત્નપ્રભાદિ પૃથ્વીનો જીવ સૌધર્મકલ્પ યાવત્ ઈષપ્રાક્ભાર પૃથ્વીમાં ઉત્પન્ન થઈ શકે, - ઉત્પન્ન થવાપૂર્વ કે પશ્ચાત્ આહાર કરે, તેનું કારણ (૧૭) ઉદ્દેશક-૭-‘પૃથ્વીકાયિક”
[૭૧૦] - સૌધર્મ કલ્પ યાવત્ ઈષપ્રાક્ભાર પૃથ્વીનો જીવ રત્નપ્રભાથી
સાતમી નરક પૃથ્વી સુધી ઉત્પન્ન થાય
(૧૭) ઉદ્દેશક-૮-‘અપ્લાયિક’ [૭૧૧] નારક પૃથ્વીના અપ્લાયિક જીવનો ઉર્ધ્વલોક ઉપપાત
મુનિ દીપરત્નસાગર સર્જિત
153
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ