________________
... ભગવઈ– શતક. ૧૬, ઉદ્દેશક. ૯ ..
(૧૬) ઉદ્દેશક-૯-“બલીન્દ્ર” [૬૮૭] બલિની સુધર્મા સભાનું સ્થાન, બલીન્દ્રની સ્થિતિ
(૧૬) ઉદ્દેશક-૧૦-“અવધિજ્ઞાન” [૬૮૮] અવધિજ્ઞાનના બે ભેદ “પન્નવણા”ની સાક્ષી)
(૧૬) ઉદ્દેશક-૧૧ થી ૧૪ [૬૮૯- - દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકકુમાર, સ્વનિતકુમાર -૯૯૨] - બધાંનો સમાન આહાર-ઉચ્છવાસ, ચાર લેશ્યા, લેશ્યાને તથા ઋદ્ધિને આશ્રીને અલ્પબહુત્વ
----*----*----
શતક-૧૭
(૧૭) ઉદ્દેશક-૧-કુંજર [૧૯૩] શ્રત દેવતા નમસ્કાર [૬૯૪] સત્તર ઉદ્દેશકની નામસૂચક ગાથા [૧૯૫] ઉદાયી અને ભૂતાનંદ હસ્તિની આગતિ-ગતિ [૧૯૬] - તાડનું ફળ હલાવે કે નીચે પાડે તેને લાગતી ક્રિયાઓ
- તાડવૃક્ષ, તાડફળના જીવને લાગતી ક્રિયા - તાડફળ પોતાના ભારથી પડે અને જીવ વધ થાય તો ફળ
તોડનાર પુરુષ, વૃક્ષ, ફળ, ઉપકારી જીવને લાગતી ક્રિયા - ઝાડના મૂળને હલાવે કે નીચે પાડે તેને લાગતી ક્રિયા - ઝાડના મૂળ પોતાના ભારથી પડે અને જીવ વધ થાય તો તે
પુરુષને, મૂળ તથા બીજના જીવને, ઉપકારક જીવને લાગતી ક્રિયાઓ
- ઝાડના કંદ વિષયક ઉપરોકત પ્રશ્નો [૧૯૭] - શરીર, ઈન્દ્રિય અને યોગના ભેદ
- ઔદારિક શરીર બંધક એક કે અનેક જીવને લાગતી ક્રિયા - વૈક્રિયાદિ શરીર બંધક જીવ વિષયક ઉપરોક્ત પ્રશ્ન
- પાંચ ઈન્દ્રિયના બંધકને લાગતી ક્રિયા-છવીશ દંડક [૧૯૮] ભાવના ઔદયિકાદિ છ ભેદ (“અનુયોગદ્વાર”ની સાક્ષી)
(૧૭) ઉદ્દેશક-૨-“સંયત” [૧૯૯] સંયત, આદિની ધર્મઆદિમાં સ્થિતિ
- એક જીવ, અનેક જીવ, નૈરયિકાદિને આશ્રીને પ્રશ્નો
મુનિ દીપરત્નસાગર સર્જિત
152
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ