________________
... ભગવઈ- શતક. ૧૫, ઉદ્દેશક. -- ... [૬૪૭] ગૌતમાદિ નિગ્રન્થોને ગોશાલક સાથે વાદ કરવા મનાઈ [૬૪૮] - ભવ પાસે ગોશાલકનું વિસ્તારથી સ્વમત દર્શન
- સાત દિવ્ય ભવંતરિત સાત મનુષ્ય ભવ આદિ કથન
અને સાત શરીરમંતર પ્રવેશનું વિસ્તૃત વર્ણન [૬૪૯) ભ૦ મહાવીરનો ગોશાલકને આત્મગોપન નિષેધ [૬૫૦] ભ૦ મહાવીર પ્રતિ ગોશાલકના આક્રોશવચન [૫૧] - સર્વાનુભૂતિ, સુનક્ષત્ર અણગાર પર તેજોલેશ્યા ફેંકવી
- ભ૦ મહાવીર ઉપર તેજોલેશ્યા પ્રક્ષેપ, તેજોલેશ્યાનો ગોશાલકના શરીરમાં જ પ્રવેશ. - ગોશાલક સાથે શ્રમણોના પ્રશ્નોત્તર
- ગોશાલકનું ક્રોધ યુક્ત વર્તન અને વિચરણ [૬પ૨] - તેજોલેશ્યાનું સામર્થ્ય, ચાર પ્રકારે પાનક-અપાનક, શુદ્ધ પાનનું સ્વરૂપ,
- ગોશાલક અને અયંપુલ આજીવિકોપાસકનું મિલન
- મૃત્યુ મહોત્સવ કરવા આજીવિકોને ગોશાલકની આજ્ઞા [૫૩] - ગોશાલકને સમ્યકત્વ પ્રાપ્તિ, આત્મનિંદા, અંતિમ ક્રિયા [૬૫૪] આજીવિકો દ્વારા ગોશાલકના અંતિમ સંસ્કાર-બે પ્રકારે [૬૫૫૩ - ભ૦ મહાવીરને પિત્તજ્વર અને રક્તાતિસારની વેદના
- સિંહ અનગારની શંકા, રેવતી શ્રાવિકાને ત્યાં ભિક્ષાર્થે જવું
- રેવતીને દેવાયુષ બંધ, ભગવંતનું નિરોગી થવું [૬૫] સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર અનગારની ગતિ [૬૫૭- - ગોશાલકની ગતિ અને ભવ પરંપરા -૬૫૯] - વિમલ વાહન રાજાના ભાવમાં પણ અનાર્ય આચરણ,
- સુમંગલ મુનિનો વૃત્તાંત, વિમલ વાહનને બાળી નાખવા - ગોશાલકનું ભયંકર ભવ ભ્રમણ-વર્ણન, -અંતે દૃઢપ્રતિજ્ઞ કેવલી થશે, લોકોને સ્વ વૃત્તાંત કહેશે
----x----*----
શતક-૧૬
(૧૬) ઉદ્દેશક-૧-“અધિકરણ” [30] ચૌદ ઉદ્દેશકોની નામ સૂચક ગાથા [૬૧] વાયુકાયની ઉત્પત્તિ, મરણ, ભવાંતર ગમન [૬૨] સગડીમાં અગ્નિકાયની સ્થિતિ, વાયુકાયિકની ઉત્પત્તિ [33] - ભઠ્ઠીમાં લો ઊંચું-નીચું કરનારને લાગતી ક્રિયા મુનિ દીપરત્નસાગર સર્જિત
| 149.
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ