________________
... ભગવઈ- શતક. ૧૨, ઉદ્દેશક. ૪ ... [૫૪૦- - ઔદારિક યાવત આનપ્રાણ પુદગલ પરિવર્તની વ્યાખ્યા -૫૪૧] - તેનો નિષ્પત્તિ કાળ, ઔદારિકાદિનું અલ્પબહુત્ત્વ
(૧૨) ઉદ્દેશક-૫-“અતિપાત” [૫૪] પ્રાણાતિપાતાદિ અઢાર પાપમાં વર્ણઆદિ અસ્તિત્વ [૫૪૩] - પ્રાણાતિપાતદિ વિરમણમાં વર્ણ આદિનો અભાવ
- ઔત્પત્તિકી આદિ બુદ્ધિ, અવગ્રહાદિ ચાર, ઉત્થાનાદિમાં, સાતમા અવકાશાંતરો, આઠ પૃથ્વી, ધનુવાત, તનુવાત, ચોવીશ દંડક, ધર્માસ્તિકાયાદિમાં વર્ણાદિનો અભાવ - પુદગલાસ્તિકાય, આઠે કર્મ દ્રવ્ય લેયામાં વર્ણાદિનું અસ્તિત્વ - ભાવલેશ્યા, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, સંજ્ઞામાં વર્ણાદિનો અભાવ - શરીર અને યોગમાં વર્ણાદિ છે. ઉપયોગમાં વર્ણાદિ નથી
- સર્વ દ્રવ્યોમાં વર્ણાદિ ચતુષ્કનું અસ્તિત્ત્વ છે. [૫૪૪] - ગર્ભસ્થ જીવમાં વર્ણાદિ ચતુષ્ઠ પરિણામ-પરિણમન [૫૪૫] જીવ અને જગતનું કર્મ વડે વિવિધ રૂપે પરિણમન
(૧૨) ઉદ્દેશક-૬-“રાહુ” [૫૪] - રાહુ ચંદ્રને ગ્રસે નહીં, રાહુ દેવનું વર્ણન, તેના નવ નામ
- રાહુના વિમાનો અને તેના વર્ણ, ગમનાગમન કરતો રાહુ
ચંદ્ર પ્રકાશને આવરે છે તેને લોકો ચંદ્રગ્રહણ કહે છે
- રાહુના બે ભેદ, રાહુથી ચંદ્ર-સૂર્ય આવૃત્તિ થવાનો કાળ [૫૪૭] ચંદ્રને “શશી” કહેવાનો હેતુ [૫૪૮] સૂર્યને “આદિત્ય” કહેવાનો હેતુ [૫૪૯] ચંદ્રની પટ્ટરાણી, ચંદ્ર-સૂર્યના કામભોગ
(૧૨) ઉદ્દેશક-૭-“લોક” [૫૫] - લોકનો આયામ-વિખંભ, લોકના સર્વ આકાશ પ્રદેશે સર્વ જીવના જન્મ-મરણ
- બકરીની લીડીનું દૃષ્ટાંતથી ઉક્ત વાતની સમજૂતિ [પપ૧] - પૃથ્વીના પ્રકારાદિ વર્ણન, નૈરયિકાદિમાં સર્વ જીવોની ઉત્પત્તિ - સર્વ જીવ પરસ્પર માતાપિતાદિ, શત્રુ, રાજાદિ સંબંધે થયેલ છે
(૧૨) ઉદ્દેશક-૮-“નામ” [પપ૨] - મહદ્ધિક દેવની સર્પ, હાથી, મણી, વૃક્ષ રૂપે ઉત્પત્તિ
- સર્પાદિ રૂપે પૂજા આદિ થાય, એક ભવે મોક્ષે પણ જાય [૫૫૩] વાનરાદિ, સિંહાદિ, કાગડાઆદિની અવિરતિથી નરકગતિ
મુનિ દીપરત્નસાગર સર્જિત
142
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ