________________
... ભગવઈ- શતક. ૧૨, ઉદ્દેશક. ૧...
શતક-૧૨
(૧૨) ઉદ્દેશક-૧-“શંખ” [પ૨૯] દશ ઉદ્દેશકોની નામ-સૂચક ગાથા [પ30] - શંખ વગેરે શ્રમણોપાસક, ઉત્પલા શ્રમણોપાસિકા
- પોખલી શ્રમણોપાસક, ભ૦ મહાવીરની ધર્મદેશના [પ૩૧] - શ્રમણોપાસક દ્વારા પાક્ષિક પૌષધ વિચારણા
- ચાર પ્રકારનો આહાર તૈયાર કર્યો, શંખે આહાર ત્યાગ કર્યો - પોખલીનું શંખને ભોજનાર્થે નિમંત્રણ, ઉત્પલાનો આવકાર - શંખ દ્વારા પૌષધનું નિવેદન, ભ૦ને વંદનાર્થે શ્રાવકોનું જવું
- ભ૦ મહાવીરનું દેશના, શંખે કરેલ સુદૃષ્ટિ જાગરિકાનું કથન [૫૩૨) જાગરિકાની વ્યાખ્યા, ત્રણ ભેદોનો અર્થ [પ૩૩] ક્રોધથી કર્મનો બંધ-આદિ, માનાદિથી પણ કર્મબંધાદિ - શ્રમણોપાસકો દ્વારા શંખની ક્ષમાયાચના, શેષ ઋષિભદ્રાવત
| (૧૨) ઉદ્દેશક-૨-જયંતિ [૫૩] - ઉદાયન રાજા, મૃગાવતી રાણીનો કુટુંબ સંબંધ
- ભ૦ મહાવીરને વંદનાર્થે જવું, ધર્મદેશના શ્રવણ [૫૩૫] - જયંતિ શ્રમણોપાસિકા સાથે ભવના પ્રશ્નોત્તર
- જીવનું ભારેકર્મીપણું, ભવસિદ્ધિત્વ, ભવિની મુક્તિ, - લોક ભવસિદ્ધિક જીવ રહિત ન થાય તેનું કારણ - જીવોનું સુતેલા કે જાગૃતપણું, સબલ-દુર્બલપણું - જીવોનું ઉદ્યમી-આળસુપણું, ઈન્દ્રિયવશત્વથી ભ્રમણ - જયંતિની પ્રવજ્યા અને મુક્તિ
(૧૨) ઉદ્દેશક-૩-“પૃથ્વી” [૫૩] સાત પૃથ્વી અને તેના ગોત્ર (“જીવાભિગમ”ની સાક્ષી)
(૧૨) ઉદ્દેશક-૪-“પુદગલ” [પ૩૮] - દ્ધિપ્રદેશિક સ્કંધ યાવત અનંત પ્રદેશી ઢંધ કઈ રીતે થાય ?
- તેનો ભેદ થતા અનેક વિકલ્પો, [પ૩૯] - પરમાણુ પુદગલના સંયોગ-ભેદથી અનંતા પુદગલ પરિવર્ત
- પુદગલ પરિવર્ત સાત પ્રકારે, નૈરયિકાદિમાં પુદગલ પરિવર્ત
- નૈરયિકાદિમાં ઔદારિક યાવત્ આનપ્રાણ પુદગલ પરિવર્ત મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
141