________________
... ભગવઈ- શતક. ૮, ઉદ્દેશક. ૯ ... -૪૨૭] તે-તે બંધમાં અંતર, કિંચિત્ અલ્પ બહુન્ત વર્ણન
- શરીર સંબંધિ પ્રયોગ બંધ, તેની સ્થિતિ, અંતર,
અલ્પ-બહત્વ, કારણભૂત કર્મ, દેશ-સર્વબંધકત્વ (૪૨૮] એક શરીરનો બંધક-બીજા શરીરનો બંધક છે કે કેમ ? પ્રશ્ન [૪૯] ઔદારિકાદિ પાંચે શરીરના દેશાદિ બંધકનું અલ્પબહુત્ત્વ
(૮) ઉદ્દેશક-ર-“આરાધના” [૪૩] - શીલ અને ચુતની શ્રેયતાનો અન્યતીર્થિકનો મત, ભ, મહાવીર- શીલ અને શ્રુત . સંપન્નની ચઉભંગીને આશ્રીને દેશ કે સર્વથી આરાધક-વિરાધકપણું [૪૩૧] આરાધનના ભેદ-પ્રભેદ, પરસ્પર સંબંધ, મોક્ષનું વર્ણન [૪૩૨] પુદગલ પરિણામના ભેદ-પ્રભેદ [૪૩૩] પુદલગાસ્તિકાયના પ્રદેશ વિષયક દ્રવ્ય દેશાદિપ્રશ્નો [૪૩૪] લોકાકાશ પ્રદેશ, એક જીવના પ્રદેશ-અસંખ્ય [૪૩૫] - કર્મ પ્રકૃતિ આઠ, નૈરયિકાદિ સર્વેને આઠ પ્રકૃતિ
- આઠે કર્મોના અવિભાજ્ય અંશ, ચોવીશે દંડકમાં
- જીવના પ્રત્યેક પ્રદેશે આઠ કર્મ આવરણ, ચોવીશે દંડકમાં [૪૩] આઠ કર્મોના પરસ્પર સંબંધ [૪૩૭] - જીવ પુદગલી છે કે પુદગલ-ચોવીશે દંડકમાં તેનો નિર્ણય
- સિદ્ધના પુદગલી કે પુદગલપણાનો નિર્ણય
શતક-૯
(૯) ઉદ્દેશક-૧ થી ૩૦ [૪૩૮] ચોત્રીશ ઉદ્દેશક-નામ સૂચક ગાથા [૪૩૯] ગૌતમ પૃચ્છા-ભ૦ મહાવીર દ્વારા જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ કથન [૪૪૦- જંબુદ્વીપ યાવત મનુષ્ય ક્ષેત્રના ચંદ્ર સૂર્ય સંબંધે પ્રશ્ન -૪૪૩] (“જીવાભિગમ” સૂત્રની સાક્ષીથી પ્રત્યુત્તર) [૪૪૪] અાવીશ અંતર્દીપ વિષયે પ્રશ્નો (જીવાભિગમની સાક્ષી)
(૯) ઉદ્દેશક-૩૧-“અશોચ્યા” [૪૪૫] - કેવલી આદિ પાસેથી ધર્મ શ્રવણ વિના પણ ધર્મપ્રાપ્તિ શક્ય
- એ જ રીતે બોધિ, પ્રવજ્યા, બ્રહ્મચર્યવાસ, યાવત કેવળ શક્ય [૪૪]-વિભંગ જ્ઞાનોત્પત્તિ, જ્ઞાનક્ષેત્ર, પછી સમ્યકત્વ પ્રાપ્તિ, ચારિત્ર, અવધિજ્ઞાન [૪૪૭] અવધિજ્ઞાન અને લેશ્યા, જ્ઞાન, ઉપયોગ, યોગ, સંઘયણ, સંસ્થાન, ઊંચાઈ, આયુ, વેદ મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
135