________________
... ભગવઈ- શતક. ૯, ઉદ્દેશક. ૩૧ ... [૪૪૮] - અવધિજ્ઞાન અને કષાય, અધ્યવસાય, મુક્તિ, કષાયક્ષય,
કેવલજ્ઞાન-દર્શન, અશ્રુત્વા કેવલી ધર્મોપદેશ ન કરે, દીક્ષા ન આપે, સિદ્ધ થાય [૪૪૯] અશ્રુત્વા કેવલિના સંભવિત સ્થાન, એક સમયમાં સંખ્યા [૪૫૦] કેવલી આદિથી ધર્મ શ્રવણ કરીને ધર્મની પ્રાપ્તિ,
- પૂર્વે અશ્રુત્વમાં કહેલ બધી હકીકત શ્રુવામાં જાણવી - વધારામાં તે ઉપદેશ પણ આપે, દીક્ષા પણ આપે
(૯) ઉદ્દેશક-૩૨-“ગાંગેય” [૪પ૧] - ભ૦ મહાવીર અને પાર્થાપત્ય ગાંગેયનો સંવાદ
- જીવોની સાંતર-નિરંતર ઉત્પત્તિ, ચોવીશે દંડકમાં [૪પ૨] જીવોનું સાંતર-નિરંતર ચ્યવન [૪૫૩- - પ્રવેશનક (ઉત્પત્તિ) ચાર પ્રકારે, -૪૫૭] - નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવની ઉત્પત્તિના ભેદ-વિસ્તારથી
- નૈરયિકાદિ ઉત્પત્તિમાં અલ્પ બહુત્ત્વ [૪૫૮] - નૈરયિકાદિ સર્વ જીવોની સાંતર-નિરંતર ઉત્પત્તિ, મરણ,
વિદ્યમાનની ઉત્પત્તિ-મરણ વગેરે પ્રશ્નો
- સ્વયં ઉત્પત્તિ સંબંધિ પ્રશ્નોત્તર, ભીનું સ્વયંજ્ઞાતત્વ [૪૫૯] પાર્થાપત્ય ગાંગેયનું પંચમહાવ્રત ગ્રહણ, નિર્વાણ
(૯) ઉદ્દેશક-૩૩-“કુંડગ્રામ” [૪૬૦- બ્રાહ્મણકુંડ ગ્રામ, દેવાનંદા બ્રાહ્મણી, ઋષભદત્ત બ્રાહ્મણ -૪૬] - ભ૦ મહાવીરના વંદનાર્થે ઋષભદત્ત-દેવાનંદાનું ગમન
- દેવાનંદાના સ્તનમાંથી દુધ ધારા, પુત્ર સ્નેહ હેતુ
- ઋષભદત્ત દેવાનંદાની દીક્ષા [૪૩] ભ૦ મહાવીરને જમાલીનું વંદનાર્થે જવું, વિસ્તૃત વર્ણન [૪૬૪] જમાલીના માતા-પિતા સાથે સંવાદ, દીક્ષા અનુમતી [૪૫] દીક્ષા લેવા જવાની તૈયારી, દીક્ષા વિધિ, દીક્ષા [૪] - ભ0ની અનુમતિ વિના જમાલીનું સ્વતંત્ર વિચરણ
- જમાલીને શરીરમાં વ્યાધિ, સંથારો પાથરવા કહેવું
- વિપરીત મતની સ્થાપના, સ્વતંત્ર વિહાર [૪૬૭] - જમાલી અને ગૌતમનો લોક, જીવ વિશે સંવાદ
- જમાલીની અશ્રદ્ધા, વિરાધકતા, અનશન, કિલ્બિષિકદેવ
મુનિ દીપરત્નસાગર સર્જિત
136
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ