SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૪ : “હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદ્યગત કરવાનો ઉપાય ભાવાર્થને સમજતા પહેલા શબ્દાર્થ, નયાર્થ, આ બાબતની વિસ્તૃત સમજૂતી આ પછીનાં જુદા મતાર્થ અને આગમાર્થ પણ જાણવા જરૂરી હોયેય પ્રકરણમાં આપવામાં આવે છે. છે. કેમ કે, તે જાણ્યા પછી જ ભાવાર્થ સારી રીતે સમજી શકાય છે. તેથી સિદ્ધાંતના પાંચેય પ્રકારે ઉપસંહાર 3 અર્થ વિચારવા જરૂરી છે પણ પ્રયોજનભૂત ભાવાર્થ ‘હું પરમાત્મા છું' જેવા તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હોવાથી તે જ ગ્રાહા જાણવો. હૃદયગત કરવાનો ઉપાય માટે સૌ પ્રથમ આ રીતે હું પરમાત્મા છું' એ સિદ્ધાંતનો ભાવાર્થ તત્ત્વજ્ઞાનનો સામાન્ય અભ્યાસ તેના નિયત ગ્રહણ કરી તેને હૃદયગત કરવાનો ઉપાય કરવો | ક્રમાનુસાર કરવો જોઈએ. તત્ત્વજ્ઞાનથી વાકેફ જોઈએ. થવા માટે પ્રથમ પારિભાષિક પરિચયનો અભ્યાસ થયા પછી સત્શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ. આચાર્યદેવ રચિત શાસ્ત્રો જ સતશાસ્ત્રો કહી 5.cdcર્વજ્ઞાનના સિદ્ધાંતનાં ભાવાર્થને ગ્રહણ શકાય છે. આચાર્યદેવના આ મૂળ શાસ્ત્રોના કર્યા પછી તેને હદયગત કરવા માટે તેના , અભ્યાસ વિના તત્ત્વજ્ઞાનની સાચી સમજણ ચોગ્ય કમાનુસાર આગળ વધવું જોઈએ.. સંભવતી નથી. આ શાસ્ત્રોનો ઉપર છલ્લો અભ્યાસ કર્યા પછી વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે સૌ તત્ત્વજ્ઞાનના કોઈ સિદ્ધાંતને હૃદયગત કરવા માટે પ્રથમ દ્રવ્ય સામાન્યનો અભ્યાસ ખાસ જરૂરી હોય તેના પાંચ પ્રકારે અર્થ વિચારી તેના છે. ત્યારબાદ દ્રવ્ય વિશેષ અને ભાવાર્થને ગ્રાહા રાખવો જોઈએ મોક્ષમાર્ગનો અભ્યાસ કરવો ત્યાર પછી સિદ્ધાંતના આ ભાવને જોઈએ. આ પ્રકારે તત્ત્વજ્ઞાનનો હદયગત કરવા માટે તેના યોગ્ય અભ્યાસ થયા પછી તત્ત્વજ્ઞાનના ક્રમાનુસાર આગળ વધવું જોઈએ. સિદ્ધાંતોને હૃદયગત કરવાનો આ ક્રમમાં આપણે અત્યારે કયાં ઉપાય વિચારવો જોઈએ. છીએ અને કયાં સુધી પહોંચવાનું છે ‘હું પરમાત્મા છું' એ સિદ્ધાંત તે આપણે જાતે જ નક્કી કરવાનું મૂળભૂત અને મહત્ત્વનો છે. આઆ હોય છે. કોઈ પણ સિદ્ધાંતને | એક સિદ્ધાંતમાં બીજા અનેક હૃદયગત થવા માટેનો ક્રમ આ સિદ્ધાંતો સમાય જાય છે અને આ મુજબ છે.. સિદ્ધાંત હૃદયગત થતા બીજા ૧. દર્શનોઉપયોગ ૨. અવગ્રહ 3. સિદ્ધાંતો હૃદયગત થવા સાવ ઈહા ૪. અવાય ૫. ધારણા ૬.૫ સરળ હોય છે. આપણે જે સ્મૃતિ ૭. પ્રત્યભિજ્ઞાન ૮ વ્યામિ ૯. અનુમાન ૧૦. સિદ્ધાંતને હૃદયગત કરવાનો હોય તેના પાંચ પ્રકારે પરીક્ષા ૧૧. ભાવભાસન ૧૨. સંવેદન અને ૧૩. અર્થ વિચારી તેના ભાવાર્થને ગ્રાહા રાખવો હૃદયગતપણું જોઈએ. સિદ્ધાંતના ભાવાર્થને ગ્રહણ કર્યા પછી કે આજનો SLLLL 1'' 86
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy