SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા _) ૬૦ ( અઘરા કે મુશ્કેલ માનવામાં આવે છે. પરંતુ આ સિદ્ધાંતો સમજવાનો યોગ્ય ઉપાય અજમાવવામાં આવે તો તે બિલકુલ અઘરા હોતા નથી. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો પોતાના આત્માની જ બાબત છે. પોતાના માટે પોતાની બાબત સમજવી અઘરી કે મુશ્કેલ હોતી નથી. તેથી પારમાર્થિક તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો સમજવા સહજ અને સુગમ હોય છે. પણ તે માટે તેના યોગ્ય અભ્યાસક્રમને અનુસરવો જરૂરી હોય છે. ‘હું પરમાત્મા છું' એ તત્ત્વજ્ઞાનનો શિરમોર સિદ્ધાંત છે. તત્ત્વજ્ઞાનના કોઈપણ સિદ્ધાંતને હૃદયગત કરવા માટે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ આવશ્યક છે. તત્ત્વજ્ઞાનના પ્રયોજનભૂત અભ્યાસ પછી જે તે સિદ્ધાંતના ભાવાર્થને ગ્રહણ કરી તેના યોગ્ય (માલિની) अयि कथमपि मृत्वा, तत्त्वकौतूहली सन् । ક્રમાનુસાર આગળ વધવાથી તે સિદ્ધાંત હૃદયગત થઈ શકે છે. તેથી તેને હયગત કરવા માટેનો अनुभव भवमूर्तेः, पार्श्ववर्ती मुहूर्तम् । ઉપાય નીચે પ્રમાણે કરવો જોઈએ. पृथगथ विलसन्त, स्वं समालोक्य येन त्यजसि झगिति मृा, साकमेकत्वमोहम् || ૧. ITUજ્ઞાનનો અભ્યાસ તેના નિયત કુમાબુમાર કરવો જોઈએ. ભાવાર્થ: હે ભાઈ ! તું કોઈપણ રીતે મહા ઇચ્છે છે મહાયો પ્રયત્ન કરીને તત્ત્વોનો ડોતૂહલ dr"જ્ઞાનના જે સિદ્ધાંતને હાથin tવાનો થઈને તત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત કરવાનો હોય તેનો પાંચ પ્રકારે અર્થ વિચારી તેના ઉપાય ૨. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હદયગત ભાવાર્થને ગ્રહણ કરવો જોઈએ. થવાથી આ શરીર્વાદ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત માટે પણ પાડોશ થઈને આતાનો અનુભવભd, didજ્ઞાનના સિદ્ધાંતના ભાવાર્થને પ્રહણ કયાં થશે કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ પછી તેને હદયan stવા માટે તેના હોય પદ્રવ્યોથી જુદો જોઈ શકાશે. અને તેમ થવાથી ક્રમાનુસાર આગળ વધવું જોઈએ. આ શરદઠ મંતકં પ્રદુગલદ્રવ્ય સાથેનો અનાદનો એકપણાના મોહને તું તુરત જ છોડશે. (સમયસાર : આત્મખ્યાતિ : શ્લોક: ૨૩) ઉપરોકત શ્લોકમાં આચાર્યદેવે મહાકષ્ટ કે મરણિયો પ્રયત્ન કરીને પણ તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત કરવાનો ઉપાય કરવાની શીખ આપી છે. સામાન્યપણે તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો સમજ્યા . 67
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy