________________
“હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
પડખું જાણીતું નથી. પ્રમાણજ્ઞાન માટે આ જ પારદશાનાં આધારે પપ્પામસ્વભાવને . પરમાત્મસ્વભાવને પણ જાણવો જરૂરી છે આ (ર
ઓળખવાનો ઉપાય પરમાત્મસ્વભાવ પ્રત્યક્ષજ્ઞાનનો વિષય નથી, – તોપણ તે પરોક્ષજ્ઞાનનો વિષય છે. પ્રત્યક્ષજ્ઞાનની ‘હું પરમાત્મા છું' કઈ રીતે ? તે સમજવા માટે જેમ પરોક્ષજ્ઞાન પણ પ્રમાણ બની શકે છે. દ્રવ્ય
પોતાના પરમાત્મસ્વભાવને ઓળખવો જરૂરી છે. પર્યાયરૂપ આત્માની પરોક્ષજ્ઞાન વડે ઓળખાણ
પોતાની પામરદશા વડે પોતાના પરમાત્મતે પરોક્ષપ્રમાણ છે. પ્રત્યક્ષપ્રમાણની જેમ
સ્વભાવને ઓળખી શકાય છે. પરોક્ષપ્રમાણ પણ સાચું જ્ઞાન છે. પરોક્ષપ્રમાણ માટે પરંપરાથી ચાલ્યો આવતો ગુરુનો ધર્મોપદેશ,
પોતાની વર્તમાન પામરદશા પ્રગટ છે, પ્રત્યક્ષ છે,
પરિચિત છે અને અનુભવમાં પણ છે. આ સતુશાસ્ત્રોનું અધ્યયન, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ,
પામરદશામાં છુપાયેલો પરમાત્મસ્વભાવ અપ્રગટ અનુમાન, યુક્તિ જેવા સાધનો ઉપયોગી છે.
છે, અપ્રત્યક્ષ છે, અપરિચિત છે અને અનુભવમાં આ ઉપરાંત પોતાની પામરદશા વડે જ પોતાના
પણ નથી. તેથી પામરદશા જાણીતી છે અને પરમાત્મસ્વભાવનો નિર્ણય કરી શકાય છે. જો
પરમાત્મસ્વભાવ અજાણ્યો છે. જાણીતી એકવાર પણ પોતાના દ્રવ્યસ્વભાવપણે
પામરદશાનાં આધારે અજાણ્યો પરમાત્મસ્વભાવ પરમાત્મસ્વભાવનો નિર્ણય થશે તો દ્રવ્ય-પર્યાયરૂપ
ઓળખવાનો ઉપાય નીચે મુજબ છે. સમગ્ર આત્માનું સાચું જ્ઞાન એટલે કે પ્રમાણજ્ઞાન
૧. વિરોધીનું અમિrg થશે. પ્રમાણજ્ઞાન થતાં જ દ્રવ્યદૃષ્ટિ પ્રગટશે. અને તેથી ‘હું પરમાત્મા છું' કઈ રીતે? તે સમજી શકાશે. 2. અનેકમાં એrg તેથી પ્રમાણજ્ઞાન, દ્રવ્યદૃષ્ટિ કે હું પરમાત્મા છું'
3. guruો વડે નિર્ણય કઈ રીતે ? તે સમજવા માટે પોતાની પામરદશાના આધારે જ પોતાના પરમાત્મસ્વભાવને | v. આમાની એક જ જાતિ. ઓળખવાનો ઉપાય કરવો.
ષ્ટિ એટલે શું? દૃષ્ટિનો એક અર્થ નજર, જોવાની અપેક્ષા કે ઓળખાણની રીત છે. દૃષ્ટિનો આ અર્થ તેની મૂળ સંસ્કૃત | ધાતુની વ્યુત્પત્તિ અનુસારનો છે. આ પ્રકારની દૃષ્ટિ એ આત્માના જ્ઞાનગુણનું કાર્ય છે. દૃષ્ટિનો બીજો અર્થ શ્રદ્ધા, ભરોસો, રુચિ, વિશ્વાસ કે પ્રતીતિ છે. દૃષ્ટિનો આ અર્થ પ્રચલિત છે. આ પ્રકારની દૃષ્ટિ એ આત્માનાં શ્રદ્ધાન કે દર્શનગુણની અવસ્થા છે. દૃષ્ટિનો ત્રીજો અર્થ લક્ષ કે ધ્યાન છે. દેષ્ટિનો આ અર્થ લાક્ષણિક છે. આ પ્રકારની દૃષ્ટિ એ આત્માના
ચારિત્રગુણની અવસ્થા છે. ઉપર મુજબ દૃષ્ટિ એ આત્માના જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્ર એ ત્રણેય ગુણની અવસ્થા છે.
(પ્રકરણ-૨’ ‘પરમાત્મા છું કઈ રીતે? વસ્તુની પ્રાપ્તિ માટે તેના એકાંત માર્ગની આવશ્યકતામાંથી)