________________
1
(
‘પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
) ૩૯ (
એવું છે કે તેની પ્રાનિનો માર્ગ એકાંત એટલે કે હોય છે. અને તે જ વિવેક અનુસાર પામરદશા દ્રવ્યદૃષ્ટિથી જ હોય છે. દ્રવ્યદૃષ્ટિથી પોતાનાં ટાળી પોતાનાં સ્વભાવ જેવી પરમાત્મદશા પ્રગટ પરમાત્મપણાનો સ્વીકાર કરવાથી જ પર્યાયમાં કરવાનો પુરુષાર્થ પણ કરવાનો છે. સ્વચ્છંદી બની પરમાત્મદશા પ્રગટે છે. પર્યાયદષ્ટિથી પોતાને | આળસુ કે પ્રમાદી થવાનું નથી. પામર માનવાથી પોતાની પામરદશા ચાલુ જ રહે જ્ઞાનની દૃષ્ટિ અનુસાર પોતાને પરમાત્મા માનતા છે. તેથી પોતાને પરમાત્મપણે સ્વીકારવામાં જ હોવા છતાં ગણધર જેવા મહાપુરુષો પણ તે જ પોતાની ભલાઈ છે.
જ્ઞાનનાં વિવેકમાં પોતાને પામર પણ જાણે છે અને પ્રશ્ન : ચાલો, અમે પોતાને પરમાત્મા જ પામરદશા ટાળી પરમાત્મદશા પ્રગટાવવાનો માનીએ છીએ. પરમાત્મા હોવાથી પોતો. પ્રબળ પુરુષાર્થ પણ કરે છે. "કૃતકૃત્ય છે, તેથી પોતાને પુરુષાર્થની કોઈ જ્ઞાનની દૃષ્ટિ અનુસાર પામર કે પરમાત્મા પૈકી આવશ્યકતા નથી ?
પોતાને જોવાની કે ઓળખાણની અપેક્ષાએ પોતે
પરમાત્મા છે અને તે જ જ્ઞાનનાં વિવેક અનુસાર ઉત્તર : અહીં દષ્ટિ અપેક્ષાએ પોતાને પરમાત્મા
પામર કે પરમાત્મા પૈકી પોતે પામર છે. અહીં માનવાની વાત છે. દષ્ટિ એ જ્ઞાન, શ્રદ્ધાન અને
પામરદશાનો વિવેક છતાં દૃષ્ટિમાં તો હું પરમાત્મા ચારિત્રપણે હોય છે. તેમાં સૌ પ્રથમ જ્ઞાનની દૃષ્ટિથી પોતાને જોવાની અપેક્ષા કે ઓળખવાની
છું' તેમ આવવું જોઈએ. રીતે પોતાને પરમાત્મા માનવાનો છે.
પ્રશ્ન: અમને તો અમારી પામરદશા જ જાણાય
છે અને પરમાત્મસ્વભાવ જણાતો જ નથી. તો અનેકાંતસ્વરુપી આત્માની દૃષ્ટિ દ્રવ્ય કે પર્યાય એ
પછી અમારી દષ્ટિમાં ‘હું પરમાત્મા છું” કઈ બેમાંથી કોઈ એક જ પ્રકારે થઈ શકે છે. તેમાં રીતે આવે ? દ્રવ્યદૃષ્ટિ જ સમ્યક્ હોવાથી દ્રવ્યદૃષ્ટિપણે પોતાને
ઉત્તર : વાત એકદમ વ્યાજબી છે. પોતાનો પરમાત્મા માનવાનો છે. દ્રવ્યદૃષ્ટિથી પોતે
પરમાત્મસ્વભાવ અતીન્દ્રિય મહાપદાર્થ છે. તેથી પરમાત્મા છે, એટલે કે પોતાના દ્રવ્યસ્વભાવની
તે ઈન્દ્રિયગમ્ય નથી. વર્તમાન મતિ-શ્રુતજ્ઞાનની અપેક્ષાએ પોતે પરમાત્મા છે. અહીં શક્તિ કે
છઘસ્થદશામાં તે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય પણ સામર્થ્યની અપેક્ષાએ પોતે પરમાત્મા છે પણ પ્રગટ
નથી. તેથી તે દેખાતો જ નથી. તેનો કોઈ પરિચય પર્યાયની અપેક્ષાએ નહિ.
કે અનુભવ નથી. આ રીતે અનાદિકાળથી પોતાનો હું પરમાત્મા છું' એ પોતાનાં ત્રિકાળ ધ્રુવ પરમાત્મસ્વભાવ પોતાથી અજાણ્યો છે અને સામાન્ય સ્વભાવની અપેક્ષાએ છે. પણ વર્તમાન તેનાથી વિપરીત પલટતી પર્યાયની પામરદશા પલટતી પર્યાયની અપેક્ષાએ તો પોતે પામર જ જાણીતી છે. તેનો પરિચય અને અનુભવ છે. તેથી છે, તેનો વિવેક ચુકવાનો નથી. જ્ઞાનની દૃષ્ટિથી પોતે જેને જાણે છે, તેને માને છે, સ્વીકારે છે, તે પણ પોતાને પરમાત્માપણે સ્વીકારતો હોવા છતાં તે પોતાને જોવે છે અને ઓળખે છે. તેથી પોતાની જ જ્ઞાનનાં વિવેકમાં પામરદશાનો પણ સ્વીકાર જ્ઞાનની દૃષ્ટિમાં ‘હું પરમાત્મા છું’ એવી દષ્ટિ પ્રગટતી