SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨( પ્રકરણ-૭ઃ “હું પરમાત્મા છું' હદયગત થવાનું ફળ ભાવાર્થ: હે ભવ્ય જીવો ! જિનેન્દ્ર ભગવાન અપેક્ષા વિના પોતાના પરમાત્મસ્વભાવના સમાન પોતાનો આત્મા પરમાત્મતભાવી છે એ | સ્વીકારથી સહજપણે પ્રાપ્ત થાય છે. સઘળાં સિદ્ધાંતનો સાર છે. આવા પામસ્વભાવી પોતાને જાણીને મને આ બાબત ન | જગતમાં બીજા બધાં સ્થાનો પાપનાં છે. અંદરમાં સમજાય તેવા માયાચા૨ને છોડો. પોતાના પરમાત્મસ્વભાવના સ્વીકારપૂર્વક તેવી (યોગસાર : દોહરો ૨૧) | પરમાત્મદશા પ્રગટ કરવાની ભાવના સાથે પરમાત્મદશા પ્રગટ કરેલ જિનેન્દ્ર ભગવાનની | ૨.૧.૭. પુણ્યની પ્રાપ્ત થાય ભાવભીની ભક્તિ જ ઉત્તમ પુણ્યનું કારણ છે. | મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારી દેવના શબ્દોમાં –– શુભકર્મના બંઘ અને તેના તત્કાળ | (શાર્દૂદવિક્રિડિત) ઉદયને પુણ્યની પ્રાપ્તિ કહે છે. नानानूननराधिनाथ विभवानाकर्ण्य चालोक्य च જીવના મોહની મંદતા અને પરિણામોની વિશુદ્ધિ જેવા શુભભાવના નિમિત્તે શાતા વેદનીય, च्वं क्लिश्नासि मुधात्र किं जडमते पुण्यार्जितास्ते ननु । ઉચ્ચગોત્ર, શુભઆયુ, શુભનામ જેવા શુભકર્મનું तच्छकिजिननाथ पादकमलचन्द्राचार्यनायामियं બંધન થાય અને ક્યારેક તેનું ફળ તત્કાળ પ્રામ भकिस्ते यदि विद्यते बहुविद्या भोगाः स्युरेतेच्वयि || થાય તે પુણ્યની પ્રામિ છે. શુભભાવના નિમિત્તે ભાવાર્થ : નાધપતિઓના અનેવિધ બંધાતા પુણ્યનું ફળ પાછળથી કે પછીના ભાવમાં મહાવૈભવોને સાંભળીને તથા દેખીને તે જડમતિ ! ! પ્રાપ્ત થાય છે. તો કોઈક વાર તુરત જ પ્રાપ્ત થાય તું અહી' ફોગટ ઇલેશ ડેમ પામે છે ! વૈભવો છે. તરત જ પામ શતા કળમાં પાપનો ઉa ખરેખર પ્રણયથી પ્રાપ્ત થાય છે અને તે પૂગ્યની પ્રસ્તૃપ્ત અંદરમાં પોતાના પરમાત્મસ્વભાવના પુણ્યમાં ફેરવાઈને ઉદયમાં આવે, પુણ્યનો ઉદય | સ્વીકા૨પૂર્વક પરમાત્મદશા પ્રગટ દ૨ના૨ ચાલુ હોય તેનો અનુભાગ વધી જાય કે નવું જનનાથના પાદપા યુગલની પૂજા-આંકતમાં છે. પુણ્યકર્મ બંધાઈને તેનો તુરત જ ઉદય આવે તેવું જો તને પોતાના પરમાત્મસ્વભાવના રdડારપૂર્વક બને તે પુણ્યની પ્રાતિ છે. પુણ્યના કારણે માન તેવી પરમામદશા પ્રગટ કરવાની ભાવનાપૂર્વક નિપાદપની દ્ભુત હોય, તો તે બહુવિધ સન્માન, સત્તા-સંપતિ, સગવડતાઓ-સુવિધાઓ ભોગોના કારણભૂત પુણ્યની પ્રાપ્તિ આપોઆપ જેવા સાનુકૂળ સંયોગોની પ્રાપ્તિ થાય છે. હશે. (નિયમસાર : તાત્પર્યવૃતિ : શ્લોક ૨૯) ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાથી મોહની મંદતા, પરિણામોની વિશુદ્ધિ જેવા શુભભાવો (૨.૧.૮, શરીર સ્વસ્થ અને સુંદર રહે, સહજપણે પ્રવર્તે છે. જેના કારણે વગર પ્રયોજને શરીરની તંદુરસ્તી અને કાર્યક્ષમતાને એક ઉપપેદાશ તરીકે પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેની સ્વસ્થતા કહે છે. અને સ્વસ્થ સંસારી જીવને પુણ્ય અને તેના ફળની મીઠાશ શરીરની તેજસ્વિતા અને સપ્રમાણતાને વર્તે છે. ‘માગે તેથી ભાગે અને ન માગે તેની સુંદરતા કહે છે. આગે' એ ઉક્તિ અનુસાર પુણ્ય માંગવાથી મળતું શરીર અનેક પ્રકારના અવયવોથી રચાયેલું છે. નથી પણ માંગ્યા વિના, વગર પ્રયોજને કોઈપણ શરીરના સંચાલનમાં વાત, પિત્ત અને કફની
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy