SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ “હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા પરમાત્મસ્વભાવને ઓળખીને અલગ પાડવા માટે | ભાવાર્થ: જે ભવ્યાતમા મોહને મંદ પાડી, જ્ઞાનની નિર્મળતા વધારીગી. પોતાના પરમાત્મ-છે ગજર મેટ્રિક ઉપયોગની સૂક્ષ્મતા કરવી આવશ્યક છે. | પોતાના ઉપયોગની ઉપયોગની સૂક્ષ્મતાના આધારે પોતાના સૂક્ષ્મતા વડે જાણે છે. | R. પરમાત્મસ્વભાવી શુદ્ધાત્માને બાહા સંયોગો અને જેમ કોઈ પુરુષ તણ|| સંયોગી ભાવોથી ભિન્ન પાડી શકાય છે. તેથી છ વડે પથ્થ૨ આ સિદ્ધાંતને સમજીને હૃદયગત કરનારનો આદિના બે ભાગ કરી નાંખે છે તેમ આ જીવ પોતાના અંતરંગમાં સ્વ-પરનો વિવેક ઉપયોગ અવશ્ય સૂક્ષ્મ હોય જ છે. ઉપયોગની કરનાર ઉપયોગની સૂક્ષ્મતારૂપ છીણી વડે પોતાના સૂક્ષ્મતા વડે જ પોતાના પરમાત્મસ્વભાવને જુદો પરમાત્મસ્વભાવને બધાંથી જૂો પાડી જાણે છે. તારવી ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરી તે સમયે તે પોતાના શુદ્ધાત્માને દ્રવ્યકર્મશકાય છે. તેથી આ સિદ્ધાંતને હૃદયગત કરનારાના નોડર્મ-ભાવકર્મથી અત્યંત ભિન્ન કરીને પોતા માટે, પોતાવડે, પોતામાં, પોતાને, પોતે જ ગ્રહણહણ ઉપયોગની સૂક્ષ્મતા હોય છે તે સમજી શકાય છે. કરે છે. ત્યારે ગુણ-ગુણ છે જ્ઞાતા-જ્ઞાન-ડ્રોય પોતાના પરમાત્મસ્વભાવને સ્વીકારનારનો જેવા કોઈ ભેદ પણ રહેતા નથી અને અભેદ એકરૂપ પોતાના પરમાત્મસ્વભાવને પોતે જ ઉપયોગ સૂક્ષ્મ હોય છે. આ સુક્ષ્મ ઉપયોગ એક ગ્રહણ કરે છે. (છ હાળા : ઢાળ ૬ : ગાથા ૮) તીક્ષ્ય છીણી જેવું કામ કરે છે. જે જીવ અને પૌગલિક કર્મના બંધને જૂદો પાડવાનું કાર્ય કરે ૧.૧,૫. ચિત્તની સ્થિરતા છે. પૌદુગલિક કર્મબંધ અધાતિકર્મો અને ધાતિકર્મો મનના સંગે થતી આત્મ પરિણામોની એમ બે પ્રકારે હોય છે. વર્ણાદિક ભાવ ધરાવતા અત્યંત અસ્થિરતાને ચિત્તની ચંચળતા શરીરાદિ નોકર્મ દ્વારા અપાતિકર્મોને અને રાગાદિક | કહે છે. ચિત્તની ચંચળતાના અભાવને ચિવિકારરૂપ ભાવકર્મ દ્વારા ધાતિકર્મોને પોતાના પરમાત્મસ્વભાવથી એકદમ ભિન્ન કરીને પોતાના ચિત્તની સ્થિરતા કહે છે. પરમાત્મસ્વભાવને પોતામાં, પોતામાટે, પોતાથી, આત્માના પરિણામ સતત એકસરખા એટલે કે પોતે જ જાણી લ્ય છે. તે સમયે ગુણ-ગુણી, જ્ઞાતા સદશ અને જુદા જુદા પ્રકારે એટલે કે વિસદશપણે જ્ઞાન-શૈય જેવા કોઈ ભેદ પણ દેખાતા નથી અને બદલાતા રહે છે. આત્માના પરિણામમાં થતા એક અભેદ આત્મા જ અનુભવાય છે. પંડિત ઝડપી વિસદશ પરિવર્તનને અસ્થિરતા કહે છે. જે દૌલતરામજીના શબ્દોમાં – મનના સંગે થતા હોવાથી તેને મનની અસ્થિરતા કે ચિત્તની ચંચળતા કહે છે. (રિગીત) ગિન પરમ પૈની સુઘ દૈની, ડારિ 3Gર મેઢિયા; ચિત્તની ચંચળતાનું મૂળ કારણ પોતાના વરVT[ હિર રાdTIહિë, નિગ માd pો ન્યારા પ્રિયા પરમાત્મસ્વભાવની અવગણના કરીને પરમાં निजमांहि निज के हेतु निजकर, आपको आपै गहो; પોતાપણું માનવારૂપ અજ્ઞાન છે. અજ્ઞાનના કારણે ITUT-0Tણી શાતા-શનિ-રેય માર #હુ મે ન રહો || પરમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ જેવી પરપરિણતિ પ્રવર્તે છે. આ પરપરિણતિ નિરંતર વિસદશપણે બદલતી જ રહે છે. અને તે મનના
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy