SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ )૧૪૨( પ્રકરણ-૬ઃ “હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત ન થવાના કારણો ) આ પાપ ભાવનાઓ નાબૂદ થવાથી તત્ત્વજ્ઞાનના અને અંતમાં ૫. આ પાપ ભાવના કઈ પ્રકારની સિદ્ધાંતો સરળતાથી હૃદયગત થઈ શકે છે. ઉત્તમ ભાવના વડે કઈ રીતે દૂર કરી શકાય તેની ચર્ચા છે. દ્રવ્યલિંગી મુનિ ઘોર તપશ્ચર્યા કરતાં હોવા છતાં આ પાંચ પાપ ભાવનાઓ પૈકીની જે પ્રકારની ભાવના હોય તે પ્રકારના હલકી જાતિના નીચ દેવ ૨.૧. ISઘા માલની થાય છે અને ઊંચી જાતિના દેવ થતાં અટકી જાય શીલ અને ગુણનો નાશ કરવાવાળા છે. એટલે કે, કાંદર્પ ભાવના કરનારો કંદર્પ દેવ ભાવને કંદર્પ કહે છે. કંદર્પ ભાવ થાય છે. કૈલ્વિષી ભાવના રાખનારો કૈલ્વિષી દેવ ઘરાવનાને કાંÍ ભાવનાવાળો કહેવામાં થાય છે. આભિયોગીકી ભાવના ધરાવનારો આવે છે. આભિયોગ્ય એટલે કે વાહન બનનારો દેવ થાય સ્પર્શેન્દ્રિયના વિષયની અતિશય આસક્તિ છે. આસુરી ભાવના રાખનારો અસુરકમાર જાતિનો ધરાવતી કામવાસના તે કાંદર્પ ભાવના છે. કાંદર્પ અંબરિષ નામનો દેવ થાય છે અને સંમોહિની ભાવના ધરાવનારો જીવ ૬ ભાંડ જેવા હાસ્યવચન ભાવના ધરાવનારો સંમોહ નામનો પિશાચ અને કાયચેષ્ટા કરનારો હોય છે. આવો જીવ વિકથી જાતિનો વ્યંતરદેવ થાય છે. આ રીતે આ પાંચ અને અસત્ય વચનો વડે અન્યને પણ છ અભિરત પ્રકારની પાપ ભાવનાઓ દ્રવ્યલિંગી મુનિને પણ કરે છે. ઉત્તમ પ્રકારના દેવથી વંચિત રાખે છે તો સામાન્ય 0 સ્પર્શેન્દ્રિય સમગ્ર શરીરપ્રમાણ છે. મનુષ્યમાં મુમુક્ષુને તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત થતા રોકીકી ' રાખે તે સમજી શકાય છે. તેથી તત્ત્વજ્ઞાનના | | સ્પર્શેન્દ્રિયના વિષયની મુખ્યતા હોય છે. સિદ્ધાંતો હૃદયગત કરવા માટે આ ભાવનાઓ સ્પર્શેન્દ્રિયના વિષયની અતિ કામવાસના પૈકીની કોઈ પણ હોય તો તેને જડમૂળથી નાબૂદ ધરાવનારા મનુષ્યનો ઉપયોગ બહારમાં જ ભટક્યા કરે છે. તેથી તત્ત્વના ચિંતન-મનન-વિચારમાં તે કરવી ઈચ્છનીય છે. આ પાંચ પાપ ભાવનાઓ આ પ્રમાણે છે – પાછો પડે છે. તેથી કાંદર્પ ભાવનાનો અભાવ આત્મહિત માટે ઉપકારી છે. ૧. કર્મી ભાવના 2. તૈતિષી ભાવના ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને સમજવા અને હૃદયગત કરવા માટે અતીન્દ્રિય આત્મસ્વભાવનું 3. આમિયોગિકી ભાવના અનુસંધાન જરૂરી છે. તેથી ઈન્દ્રિયોને વશ H. આમુરી ભાવના કરાવનારી કાંદર્પી ભાવના તેમાં બાધારૂપ બને છે. ૫. સંમોહિની ભાવના તેથી આવા સિદ્ધાંતોને હૃદયગત કરવા આ ઉપરોકત દરેક બાબતની સમજતી આ નીચે પ્રકારની પાપ ભાવનાનો ત્યાગ જરૂરી છે. આપવામાં આવે છે. તેમાં ૧.તે ભાવનાની વ્યાખ્યા, ઉત્તમ પ્રકારની તપોભાવના વડે ઈન્દ્રિયોને વશ ૨. તેની સમજૂતી, ૩. કઈ રીતે આ ભાવના કરી કાંદર્પ ભાવનાનો અભાવ કરી શકાય છે. આત્મહિતને અડચણરૂપ છે ? ૪. ‘હું પરમાત્મા છું” સિદ્ધાંતને હૃદયગત ન થવામાં તેની ભૂમિકા
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy