SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ )૧૩૮ ( પ્રકરણ-૬: “પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત ન થવાના કારણો ) હૃદયગત પણ થાય છે. તેથી મારે સૌ પ્રથમ મારી નરકની પ્રતિકૂળતામાં દુ:ખ છે અને તેને બધા માન્યતા એક બાજુ મૂકી દઈને ગુરુ જે કહે છે, સ્વીકારે છે. પણ સ્વર્ગની સાનુકુળતાઓ પણ તેની દરેક પ્રકારે પરીક્ષા કરીને તે વાત મારે દુ:ખમય જ છે. સઘળો સંસાર એકાંત દુ:ખનો બેસાડવી જોઈએ. ગુરુના સત્સંગ, ગુરુની કૃપા જ દાવાનળ છે. આવું અંતરના ઊંડાણપૂર્વક ન અને પોતાના પુરુષાર્થથી તે વાત જરૂર બેસે છે. | ભાસે અને સંસારમાં ઊંડે ઊંડે પણ ક્યાંક આ રીતે સ્વચ્છેદ ટાળવા માટે પોતાની લગામ સુખબુદ્ધિ રહી જાય તો તે પણ આલોકની અલ્પ અને ગુરુની લગામ કાર્યકારી છે. તેમાંય ખાસ પણ સુખેચ્છા છે. કરીને ગુરુ મહત્ત્વના છે. પોતે પોતાનો દોષ જોઈ પારમાર્થિક તત્ત્વજ્ઞાન અને તેના સિદ્ધાંતો સંસાર શકતો નથી અને જોઈ શકે તોય પોતાની મિથ્યા અને તેના દુઃખનો અભાવ કરાવી મોક્ષમાર્ગ અને માન્યતા પોતાની મેળે મટતી નથી. તે માટેતેનું સુખ પ્રગટાવવા માટે હોય છે. સંસાર અને ગુરુની આવશ્યકતા રહે છે. તેથી સ્વચ્છેદ મટાડવા મોક્ષનો માર્ગ એકબીજાથી તદ્દન ભિન્ન અને વિરોધીધી માટે સદગુરુના સત્સંગથી ચઢિયાતી કોઈ ચીજજ છે. સંસારમાં ક્યાંય પણ સુખબુદ્ધિ હોય ત્યાં સુધી નથી. શ્રીમદ્ રાજચંદ્રના શબ્દોમાં– સંસારાર્થીપણું ટળતું નથી અને આત્માર્થીપણું પ્રત્યક્ષ સદગુરૂ યોગથી, સ્વરછંદ ને રોકાય, પ્રગટતું નથી. અને આત્માર્થીપણું પ્રગટ્યા વિના અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે કામણો થાય. આત્મ-સન્મુખતાનો પુરુષાર્થ પ્રવર્તતો નથી. આત્મ-સન્મુખતાના પુરુષાર્થ વિના પારમાર્થિક ભાવાર્થ : પોતાની મિથ્યા માન્યતાને જ સાચી તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત થઈ શકતા નથી. માનવાનો સ્વછંદ સાત્ સદગુરુનાII સમાગમથી તેમ જ તેમની આજ્ઞા અને ઉપદેશ તેથી તત્ત્વજ્ઞાનનાં સિદ્ધાંતો હૃદયગત કરવા માટે અનુસાર વર્તવાથી સહેજે ટળે છે. તે સિવાયના સંસારમાં સુખબુદ્ધિનો સમૂળગો અભાવ અત્યંત બીજા ઉપાય કરવાથી ઘણું કરીને ટળતો આવશ્યક છે. નથી અને બમણો થાય છે. (આત્મસિદ્ધિ : ગાથા ૧૬) આલોકની અલ્પ પણ સુખેચ્છા આત્માર્થીપણાની યોગ્યતાને પણ અટકાવનારી છે. પારમાર્થિક ૧. આલોકની અeu પણ ભૂખેચ્છા માર્ગમાં આગળ વધવા માટે આત્માર્થીપણું સંસારમાં કયાંય ઊંડે-ઊંડે પણ મુખ અનિવાર્ય આવશ્યકતા છે. આત્માર્થીપણા વિના ભાણવું તેને આલોકની અલ્પ પણ પારમાર્થિક તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો સમજી પણ મુખે ચ્છા કહે છે. શકાતા નથી તો હૃદયગત તો કેમ થાય ? ન જ આ જીવનું એક માત્ર પ્રયોજન સુખનું હોય છે. થાય. માટે તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત કરવા આ સુખ આત્માના મોક્ષ અને મોક્ષમાર્ગમાં હોય ! માટે આલોકની અલ્પ પણ સુખેચ્છા હોય તો તો છે. અને સંસાર અને તેના માર્ગમાં કદાપિ હોતું ટાળવી એકદમ જરૂરી છે. નથી. તેમ છતાં આ જીવને સંસારમાં ક્યાંય પણ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવા માટે કિંચિત્ સુખ ભાસે છે તો તે આલોકની અલ્પ પણ પોતાના પરમાત્મસ્વભાવની ઓળખાણ અને સુખેચ્છા છે. સ્વીકાર જરૂરી છે. પોતાનો પરમાત્મસ્વભાવ
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy