________________
)૧૨૮
પ્રકરણ-૫ : “પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ
2 ઉપસંહાર
જે મનુષ્ય તત્ત્વના સિદ્ધાંતોને આ ક્રમાનુસાર
| નિલભાવથી ગ્રહણ કરીને તેનું હૃદયગતપણું પામે જેમ જીવ બાર ગુણસ્થાન પસાર કર્યા પછી તેરમાં છે. તેનો મનુષ્યજન્મ સફળ છે. આચાર્ય ગુણસ્થાને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તેમ મુમુક્ષ પણ કાતિકેયના કથન અનુસાર - તત્વનો કોઈ પણ સિદ્ધાંત તેના બાર સોપાન
(આર્યા પસાર કરીને તેરમા સોપાને તેનું હૃદયગતપણું પ્રામ
तत्त्वं कथ्यमानं निश्चलभावेन गृह्णाति यः हि। કરે છે. તત્ત્વના સિદ્ધાંતો હૃદયગત થવા માટેનો
तत् अव भावयति सदा सः अपि च तत्त्वं विजानाति ।। તેનો નિયત ક્રમ ૧. દર્શનોપયોગ ૨. અવગ્રહ ૩. | ભાવાર્થ : જે પુરુષ ગુરુજનો દ્વારા કહેવાયેલું ઈહા ૪. અવાય ૫. ધારણા ૬. સ્મૃતિ ૭. ‘હું પરમાત્મા છું” જેવા તત્ત્વના સિદ્ધાંતોને નિશ્ચલ પ્રત્યભિજ્ઞાન ૮, વ્યામિ ૯. અનુમાન ૧૦. પરીક્ષા
ભાવથી તેના ક્રમાનુસાર ગ્રહણ કરે છે તે પુરુષ
તે તત્ત્વના સિદ્ધાંતને હૃદયગત કરી પોતાનું જીવન ૧૧. ભાવભાસન ૧૨. સંવેદન પછી તેનું ૧૩.
સફળ બનાવે છે. હૃદયગતપણું આવે છે. દુર્લભ મનુષ્યભવ પામીને
(સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા : ગાથા ૨૮૦)
( ટિપ્પણ ) ૧. અવાંતર સતા ઃ અંદરનો પેટા ભાગ, વિશેષ મોજૂદગી. ૨. આધગ્રહણ : શરુઆત કે પ્રાથમિક સમજણ. . ઉપયોગ-ઉભખતા : ઉપયોગની તત્પરતા કે તૈયારી. ૪. કાળાન્તર : કાળનાં ઘણાં લાંબા ગાળા પછી. પ. ભાવાર: પલટાયેલો પછીનો ભવ. ૬. નિદિધ્યાસન : સતત ચિંતવન કરવું તે. ૭. નિરપવાદ : અપવાદ વિનાનો. ૮. વ્યવધાતઃ આડ, બાધા, વિષ્ના ૯. અલ્પજ્ઞ : અધૂરા કે ઓછો જ્ઞાનવાળો, છપ્રસ્થા ૧૦. સર્વજ્ઞ: સંપૂર્ણ જ્ઞાનવાળો, કેવળજ્ઞાની. ૧૧. અવઢવ : મૂંઝવણવણ ૧૨, અંગ : જિનવાણી અનુસાર ગણધર દ્વારા રચાયેલ મૂળ રચના, જે બાર પ્રકારના અંગમાં સમાવિષ્ટ હોય છે. ૧૩. ઋદ્ધિઃ અમૂક પ્રકારની શક્તિ કે સિદ્ધિ. ૧૧. કિશનલાઈટઃ પેટ્રોમેક્ષ
સિંદર્ભ શૃંથો પ્રાસ્તાવિક : ૧. યોગસાર: દોહરો - ૬૬; • ર. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા : ગાથા ર૭૯; • ૩. જે.સિ.કોશ : ભાગ-ર ન્યાય : પાનું ૬૩૧, ૬૩ર; • ૪. તત્વાર્થસૂત્ર : અધ્યાય ૧, સુત્ર-૬ અને તેની ટીકા; • ૫. પરીક્ષામુખ : ૧/૧; • ૬. ન્યાયદીપિકા : ૧/પ્રકરણ ૧ ૩/૪/પ્રકરણ ૩/પ૩; પ્રકરણ ૪/૫૩; પ્રકરણ ૧૫/૬૪; પ્રકરણ ૧૭/૬ • 9; જે.સિ.કોશ : ભાગ ૩ મતિજ્ઞાન 3/૬, પાનુ રપ૪. ૧. દર્શનોપયોગ. ૧. સર્વાર્થસિદ્ધિ : ૨/૯/૧૬૩/9; • ર. તત્ત્વાર્થરાજવાર્તિક : ર૯/૧, ૩/૧૨૩, ૧૨૪; • ૩. નિયમસાર : ગાથા ૧૦,૧૧,૧ર; • ૪. પંચાસ્તિકાય સંગ્રહ : ગાથા ૪૦; • ૫. દ્રવ્યસંગ્રહ ગાથા ૪,૫; • ૬. ગોમટસાર જીવકાંડ ગાથા ૬૭ર,૬૭૩; • ૭. જે.સિ.કોશઃ ભાગ-૧ : ઉપયોગ ૧/૩, પાનું ૪ર૯. ટ અવગ્રહ ૧. સવર્ણસિદ્ધિ : ૧/૧૫/૧૧૧; • ર, તત્વાર્થ રાજવાર્તિક : ૧/૧૫/૧/૬૦/૨; • ૩. ધવલ : ૧/૧, ૧૧૫/૩૫૪/૨; ૬/૧, ૯-૧, ૧૪/ ૧૬/૫, ૯/૪, ૧, ૪૫/૧૪૪/૫; • ૪. કષાયપાહુડ : ૧૧-૧૫/પ્રકરણ : ૩૦૨/૩૩૨/૩; • ૫, ગોમ્મસાર : જીવકાંડ : ગાથા ૩૦૮; • ૬. જે.સિ.કોશ : ભાગ : ૧ અવગ્રહ પાનું ૧૮૧. 3. ઈહા ૧. તત્વાર્થરાજવાર્તિક : ૧/૧૫/૧૧/૬૧/૨; • ૨. ધવલ : ૬/૧, ૯-૧, ૧૪/૧૦/૩; ૯/૪,૧,૪૫/૧૪૬/9; ૧૩/૫ ૫,૨૩/૨૧૭, ૨૧૮ 3; • 3, જે.સિ.કોશ, ભાગ : ૧, ઈહો પોનું ૩પ૧. ૪. અવાય ૧. સર્વાર્થસિદ્ધિ : ૧, ૧૫/૧૧૧/૬; • ૨. તત્વાર્થરાજવાર્તિક : ૧/૧૫/3/૬૦/૬ ૧૧૫૧૩/૬૧/૯; • ૩. ધવલ : ૧૩/૫.૫.૩૯/૨૪૩/