SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ 0િ , ( ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા )૧૨૫( શિવભૂતિને પ્રયોજનભૂત તત્ત્વોનું બહું ઓછું જ્ઞાન આત્મસાત્ હોય છે. પણ તેને હું પરમાત્મા છું', હતું. તેમના જ્ઞાનનો ક્ષયોમસમ ઘણો ઓછો હતો ‘હું પરના કાર્યને કરી શકતો નથી’, ‘મારું સુખ અને જ્ઞાનની ૧૩ ઋદ્ધિ બિલકુલ નહોતી. તોપણ મારામાં જ છે અને પરવિષયોમાં નથી એવા સમ્યક ભાવભાસનના આધારે તેમણે સમ્યક્ત્ત્વથી માંડીને સિદ્ધાંતોનું સંવેદન હોતું નથી. અને તેથી તે સિદ્ધદશા સુધીની પ્રાતિ કરી. આ ઉપરથી બાબત આત્મસાત્ કે હૃદયગત હોતી નથી. ભાવભાસનથી જ ફળ આવે છે તે બાબત સમજી અજ્ઞાની જીવને ‘આ શરીર તે હું છું, આ દીકરો શકાય છે. મારો છે, આ મકાન મારું છે''વગેરે પ્રકારે પરપદાર્થમાં જ પોતાપણું કે મારાપણું તેમાં તે ભાવભાસન પછી થતું ભાવભાસનનું સીધું ળ પ્રકારના વેદનના કારણે હોય છે. પોતાપણાં કે સવિલ્પ સ્વ-સંવેદન છે. તેની ચર્ચા હવે કરવામાં મારાપણાંના વેદનના કારણે તે બાબત આત્મસાતુ આવે છે. પણ હોય છે. જે પ્રકારનો ભાવ ભાસે તે પ્રકારનું વદન થાય છે. ૧૨. સંવેદના વેદનના કારણે તે સંબંધી માન્યતા, અભિપ્રાય, Factual Feeling પ્રતીતિ, વિશ્વાસ કે શ્રદ્ધાન એકદમ દઢ બને છે જે તે સમ્યક્ સિદ્ધાંતના ભાવ અને તેથી તે બાબત હૃદયગત થાય છે. લૌકિક અનુસારની લાગણી , કે અનુભવ દૃષ્ટાંતથી આ સમજીએ તો કોઈ વડીલોપાર્જિત મિલકતમાં મારાપણાંની ખાસ લાગણી હોતી (Feeling)ને સંવેદન કહે છે. નથી. પણ પછી ભાઈઓ ભાગની વહેંચણી થતા ‘હું પરમાત્મા છું' જેવા સમ્યકુ સિદ્ધાંતના વેદનને કોઈ મિલકત પોતાના ભાગમાં આવે તો ત્યાર સંવેદન કહે છે. આ સંવેદન તેના નિયત ક્રમાનુસાર પછી તે મિલકતમાં મારાપણાંનો ભાવ ભાસે છે. ભાવભાસનપૂર્વક હોય છે. સંવેદનના કારણે જે તે તેથી તેમાં આ મારી મિલકત છે તેવું વેદન આવે સિદ્ધાંતનું રણ, ભાન કે પ્રતીતિ પ્રર્વતે છે. તેના છે. વેદનના કારણે મકાનને નુકશાન થતા મારે કારણે તે સિદ્ધાંત ત્યાર પછી હૃદયગત થાય છે. | નુક્શાન થયું અને મકાનની કિંમત વધતા પોતાનું જે બાબતનું સંવેદન હોય તે જ બાબત હદયગત મૂલ્ય વધ્યું એવું લાગે છે. આવા પ્રકારના વેદનના થાય છે. સંવેદનના કારણે જે તે બાબતમાં કારણે તે મિલકતમાં મારાપણાંનું શ્રદ્ધાન એકદમ મારાપણાં કે પોતાપણાંની લાગણી કે અનભવભવદેઢ બને છે અને તે મિલકત મારી છે તે બાબત હોય છે. આવા અનુભવના કારણે તે બાબત પણ હૃદયગત બને છે. આત્મસાત્ કે હૃદયગત થાય છે. ઉપરોક્ત લૌકિક દૃષ્ટાંત પારમાર્થિક તત્ત્વજ્ઞાનના અનાદિ અજ્ઞાની જીવને ‘હું પામર છુ', 'હું પરના ' સિદ્ધાંતોને પણ તે જ રીતે લાગુ પડે છે. આ કાર્યને કરી શકું છું', ‘પર વિષયના ભોગવટાથી મનુષ્ય પોતાને આત્મા તો માનતો હતો પણાણ. મને સુખ મળે છે. ' જેવી મિથ્યા માન્યતાઓનું કોઈ સગરુના સદુપદેશના પ્રતાપે હું સામાન્ય સંવેદન હોય છે, તેથી તેને તે બાબત હૃદયગત કે આત્મા નથી પણ પરમાત્મા છું તે બાબત
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy