SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા સમય પછી તેને માતાની ભાળ મળે અને તે પરોક્ષ જ્ઞાનથી થતા પ્રમાણને પરોક્ષ પ્રમાણ કહે માતાને જોતાં જ તેને વળગી જાય તો તેનો માતા સંબંધીનો નિર્ણય યથાર્થ કહેવાય. પણ કોઈ દારૂડિયો માતાને માતા કહે પણ માતા સાથે પત્નિ જેવો વ્યવહાર કરવાની કોશિશ કરે તો તેનો માતા સંબંધી નિર્ણય યથાર્થ નથી. છે. 'હું પરમાત્મા છું' જેવો પારમાર્થિક સિદ્ધાંત આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી અને પરોક્ષ જ્ઞાનનો વિષય છે. પરોક્ષ જ્ઞાન એ જ પરોક્ષ પ્રમાણ છે. પરોક્ષ પ્રમાણમાં ૧. આગમ પ્રમાણ ૨. પરાપર ગુરુનો ઉપદેશ પ્રમાણ ૩. ચુક્તિ પ્રમાણ ૪. અનુમાન પ્રમાણ જેવા પ્રમાણનો સમાવેશ છે. આપણે અનુમાન અને યુક્તિની ચર્ચા અગાઉ કરી ગયા છીએ. અહીંયા આપણે આગમ પ્રમાણ અને પરાપર ગુરુના ઉપદેશ પ્રમાણ વિશે વિચારશું. ૧. આગમ પ્રમાણ પોપટને પાઠ ભણાવ્યા હોય કે બિલાડી આવે ત્યારે ઊંડી જવું પણ જ્યારે બિલાડી આવે ત્યારે બોલવા માંડે કે બિલાડી આવે ત્યારે ઊડી જવું પણ ખરેખર ઊડી ન જાય તો તેનો બિલાડી, વિષેનો નિર્ણય ચાર્થ ની પણ નિર્ણયામાસ છે. પણ ઊંદર બિલાડીને જોઈને તુરત જ ભાગી જાય તો તેને બિલાડી સંબંધીનો નિર્ણય યથાર્થ કહેવાય. 'હું પરમાત્મા છું' એ સિદ્ધાંતનો પોતાને નિર્ણય છે તેમ પોતે માનતા હોય પણ અંદરમાં પોતાને પોતાનું પરમાત્મપણું ભાસતું ન હોય અને પોતાનું પ્રવર્તન પરમાત્માને શોભે એવું ન હોય તો પોતાનો નિર્ણય યથાર્થ અને દૃઢ નથી. ઉપરોક્ત આધારે નિર્ણય અનુસારનો ભાવ ન ભાસે અને તે મુજબનું પ્રવર્તન ન થાય ત્યાં સુધી આપણો નિર્ણય યથાર્થ અને દૃઢ નથી તેમ જાણવું; તેથી નિર્ણયની ચાર્થતા અને દઢતા માટે જે તે સિદ્ધાંતની પદ્ધતિસરની પરીક્ષા ચાલુ જ રાખવી. પત્ન: સત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોની પરીક્ષા કરવાની પદ્ધતિ કઈ છે ? ૧૨૧ અગમનું એટલે કે અલ્પજ્ઞને અગમ્ય એવા આત્માનું જ્ઞાન કરાવે તે આગમ છે. આમ્યતે કૃતિ આગમ: એ કે સૂત્ર અનુસાર આત્માનું આ જ્ઞાન નમ્યો એટલે ચોતરફથી સંપૂર્ણપણે કરાવનાર તે આગમ છે. આગમમાં વીતરાગ સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિત સિદ્ધાંતો કહેવામાં આવે છે. તેનાં વચનો પૂર્વાપર અવિરોધી, પક્ષપાત રહિત, ન્યૂનતા-અધિકતા રહિત, વિપરીતતા રહિત અને વસ્તુના યસાયિ સ્વરુપને પ્રકાશનારા હોય એવા પરમ સત્ય હોય છે. આ રીતે આગમ એ એક સાચું જ્ઞાન હોવાથી ઉત્તર : તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતાની પરીક્ષા પ્રમાણ વડે સાય છે. સિદ્ધાંતો સંબંધી સંપૂર્ણ અને સત્ય તેના દ્વારા પ્રરૂપિત સિદ્ધાંતોને આગમ પ્રમાણ જ્ઞાનને પ્રમાણ કહે છે. પ્રમાણજ્ઞાન શંકા અને ભ્રમણાથી મુક્ત હોય છે. તરીકે સ્વીકારવામાં આવ્યા છે. આ પ્રમાણ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારે છે. પ્રત્યક્ષ જ્ઞાનથી થતા પ્રમાણને પ્રત્યક્ષ પ્રમાણ અને આગત એટલે કે તીર્થંક-ગાથઆચાર્યની પરંપરાથી ચાલ્યા આવતા એવા મૂળ સિદ્ધાંતોને આગમ કહે છે. આગમ વડે પ્રતિપાદિત સિદ્ધાંતને આગમ પ્રમાણ કહે છે. આગમને પ્રમાણ માનતા પહેલા તેની પરીક્ષા કરવી જરૂરી છે. આત્મહિતકારી વીતરાગતાના
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy