SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ )૧૨૦( પ્રકરણ-૫ : “હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ ) OR જીવન પણ આપ મેળે આવશે અને તેથી જીવનની પ્રશ્ન : પરીક્ષા તો બરાબર કરતાં હોય તેમ છતાં ખરી પરીક્ષામાંથી પણ પાર ઉતરીશું. અને તો જ નિર્ણય ન થાય કે ભાવ ન ભાસે તો શું કરવું? તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોની પરીક્ષા કરવામાં સફળ ઉત૨ : જે દાખલાની રકમ જ ખોટી હોય તેના થયા કહેવાશું. ઉકેલ માટે ગમે તેટલી માથાકૂટ કરવા છતાં તેનો प्रश्न: तत्त्वज्ञानना सिद्धांतनी परीक्षा प्रवाभांसणथया કોઈ ઉકેલ જ મળતો નથી. તેમ જે સિદ્ધાંત જ छीमे ते भ जपर पडे? અસત્ય હોય તે અનુસારના નિર્ણય માટે તે સિદ્ધાંતની સઘળી પરીક્ષા કરવા છતાં તે ઉત૨: સિદ્ધાંત અનુસારનો દૃઢ નિશ્ચય થાય અને અનુસારનો નિર્ણય આવતો જ નથી. આ જગતનો ત્યારપછી તે નિશ્ચય અનુસારનો ભાવ ભાસે તો કર્તા-હર્તા કોઈ પરમાત્મા છે એવા કલ્પિત સમજવું કે આપણે સિદ્ધાંતની પરીક્ષા કરવામાં સિદ્ધાંતની કોઈ પરીક્ષા થઈ શકતી નથી અને તે સફળ થયા છીએ. સિદ્ધાંત અનુસારનો નિર્ણય કે અનુસારનો નિર્ણય કે ભાવભાસન થતું નથી. ભાવભાસન ન થાય તો પરીક્ષા બરાબર થઈ શકી | માત્ર અંધશ્રદ્ધાથી આજ્ઞાનુસારી બનીને જ તેની નથી તેમ જાણવું. સ્વીકારવાનું રહે છે. પરંતુ જૈન સિદ્ધાંતો એવા બજારમાંથી જોઈ તપાસીને કેરી ખરીદી પણ ઘેર | નથી. તે કોઈ સરાગી “ અલ્પજ્ઞ દ્વારા પ્રરૂપિત નથી. આવીને રસ કાઢવા બેઠા તો બધી બગડી ગયેલી પણ વીતરાગ ૧૦ સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિત છે. તેથી નીકળી તો આપણને પૂરી તપાસ કરતાં આવડી જૈન સિદ્ધાંતો પરમ સત્ય હોય છે. અને કોઈપણ. નથી. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોનો અભ્યાસ કરીએ, પરીક્ષામાંથી પાર ઉતરે એવા હોય છે. અને તેની પરીક્ષા કરીએ અને અન્યને તેનો ઉપદેશ પણ પરીક્ષામાંથી પાર ઉતરેલા સિદ્ધાંત અનુસારનો આપીએ. તે સિદ્ધાંતો આત્મસાત્ થઈ ગયા છે નિર્ણય અને ભાવભાસન થાય જ છે. પરીક્ષા કરવા તેવો મિથ્યા અભિપ્રાય સેવીએ. કોઈ પૂછે કે તમે છતાં સિદ્ધાંત અનુસારનો નિર્ણય ન થતો હોય કોણ છો ? તો તુરત જ જવાબ આપીએ કે હું તો પરીક્ષા કરવામાં જ કોઈ કચાશ કે દોષ હોય પરમાત્મા છું' પરંતુ અંદરમાં પોતાને આપે છે. અથવા આપણી પરીક્ષા તેની પદ્ધતિ પરમાત્માપણું ભાસે નહિ. પોતે જ અનંત સુખાદિ અનુસારની હોતી નથી. તેથી જ્યાં સુધી યથાર્થ ગુણોનો ભંડાર છે તે ભાસે નહિ અને તેથી પોતાના અને દૃઢ નિર્ણય ન થાય ત્યાં સુધી પરીક્ષા ચાલુ સુખાદિ માટે બહારમાં ફાંફા માર્યા કરે. પોતાની જ રાખવી. પૈસા પાછળની દોટ, વિષયોની માંગણી, પ્રન: પોતાનો નિર્ણય યથાર્થ અને દઢ છે તે કેમ સુવિધાઓની શોધ વગેરેમાં કોઈ ફેર ન પડે તો ખબર પડે? તેને તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો બેઠા નથી. “હું ઉત્તર : નિર્ણય અનુસારનો ભાવ ભાસે અને તે પરમાત્મા છું નો નિર્ણય કે ભાવભાસન નથી અને | મુજબ પ્રવર્તન થાય તો પોતાનો નિર્ણય યથાર્થી આવો નિર્ણય નથી તો તેણે તેની પરીક્ષા કરી અને દઢ છે તેમ કહેવાય. નથી. તેથી જ્યાં સુધી આવો નિર્ણય અને તે અનુસારનો ભાવ ન ભાસે ત્યાં સુધી પરીક્ષાની કોઈ બાળક માતાથી વિખૂટો પડી ગયેલ હોય પ્રક્રિયા બરાબર ચાલુ રાખવી. અને અનાથાશ્રમમાં ઉછરતો હોય પછી કેટલાંક
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy