SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ )૧૧૮ પ્રકરણ-૫ : “પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ ઉદિષ્ટ એટલે કે ઈચ્છિત કે નિર્ધારિત સિદ્ધાંતની આ પરીક્ષા કોઈ પણ પક્ષપાત, રાગદ્વેષ, મતપક્ષ સત્યતા સંબંધી યોગ્ય નિર્ણય તે પરીક્ષા છે. | વિના એકદમ સાવધાની પૂર્વક કરવી જોઈએ. પરીક્ષામાં પરસ્પર વિરુદ્ધ યુક્તિઓ પૈકી કઈ પ્રબળ પ્રશ્ન: અમે પરીક્ષા વિના ગુના ઉપદેશ કે શરઝના છે અને કઈ નિર્બળ છે તે નક્કી કરવામાં આવે છે. मुश्चनने प्रभाराभूत मानीने तेनाप्रइपित सिद्धांतोनेखीजरीसे નિર્ધારિત વિધાન કે સિદ્ધાંત સંબંધી અનેક तोशो वांधो? મતપક્ષોની અનેક પ્રકારની માન્યતાઓ હોય તેમાં કઈ ઠીક છે અને કઈ ઠીક નથી તેની પરખ પણ ઉત૨ : લૌકિકમાં સામાન્યપણે આપણે આપણા હિતેચ્છુ વડીલોની સલાહ સ્વીકારતા હોઈએ છીએ પરીક્ષાના આધારે છે. ટૂંકમાં નિર્ધારિત વિધાન કે સિદ્ધાંતની સંપૂર્ણ અને સર્વાગીણ તપાસ તે જ પણ તે સલાહ આપણને જચતી પણ હોય છે. પરીક્ષા છે. અને આપણને ન જચે તે બાબત સ્વીકારતા પણ નથી. તેથી આપણે આપણી સમજણ અનુસાર જ જે સિદ્ધાંતોને હૃદયગત કરવા જરૂરી છે તેની| સ્વીકાર કરીએ છીએ. લોકમાં પણ કહેવાય છે : પરીક્ષા અનિવાર્ય છે. પણ સ્વર્ગ-નરકનું સ્થાન અને સમજે તો અપને આપ, નસમજાવી શકે સગો બાપ. સ્વરુપ જેવા આત્મહિત માટે અનાવશ્યક અને આ તો લૌકિક બાબતની વાત થઈ કે જેનું બિનપ્રયોજનભૂત બાબતોની પરીક્ષા કરવી જરૂરી પારમાર્થિક કોઈ મૂલ્ય કે પ્રયોજન નથી. પણ નથી. વળી આવી બાબતો આપણા પ્રત્યક્ષ પારમાર્થિક પ્રયોજનભૂત અમૂલ્ય તત્ત્વજ્ઞાનના જ્ઞાનનો વિષય નથી તેમ જ તે યુક્તિ-અનુમાનાદિ સિદ્ધાંતો હદયગત કરવા માટે તેની પરીક્ષા કરવી ગોચર પણ નથી. પણ જે બાબત વિના જરૂરી છે. બજારમાં ત્રણ રૂપિયાની તાવડી આત્મહિતમાં એક ડગલુંય આગળ વધી શકાતું ખરીદવામાં પણ તેની ટકોરા મારીને પરીક્ષા કરીએ નથી અને જેની પરીક્ષા થઈ શકે છે તેવા છીએ. કોઈ કન્યા સાથે વિવાહ-સંબંધ બાંધતા પ્રયોજનભૂત તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોની પરીક્ષા પહેલાં પણ તેની પૂરી તપાસ કરીને તે સંબંધ અવશ્ય કરવી જોઈએ. સ્વીકારીએ છીએ. તો અનાદિ સંસારના દુઃખોનો પ્રશ્ન : પ્રયોજનાભૂત સિદ્ધાંતોની પરીક્ષા શા અભાવ કરાવી શાશ્વત સુખની શિવરમણી भाटे अने छ रीते रवी?? વરાવનાર સદગુરુના વચનોની પણ પરીક્ષા કરીને તેનો સ્વીકાર કરવો જોઈએ. ઉતર : પ્રયોજનભૂત સિદ્ધાંતોને હૃદયગત કરવાનું ફળ અલૌકિક અને અચિંત્ય છે. આ સિદ્ધાંતોને | સદગુરુના બિનપ્રયોજનભૂત વચનોને પરીક્ષા વિના હૃદયગત કરવા માટે તેનો સ્વીકાર જરૂરી છે. આ આજ્ઞાનુસાર સ્વીકારીએ છીએ પણ તે માટે તે સ્વીકાર માટે તેની પરીક્ષા જરૂરી છે. પરીક્ષા વિના અગાઉ સદ્ગુરુની પણ પરીક્ષા કરેલી હોય છે. કોઈ પણ સિદ્ધાંત કયારેય સ્વીકારી શકાતો નથી. પરીક્ષા વિના કુળ પરંપરા અનુસારના દેવ-ગુરુને લૌકિક વિજ્ઞાનના સિદ્ધાંતો સ્વીકારવા માટે તેનો જ સાચા દેવ-ગુરુ માની લેવામાં કોઈ સાર નથી. પ્રયોગશાળામાં પ્રયોગ કરવો જરૂરી છે. તેમ દેવ-ગુરુને પણ પરીક્ષા કરીને જ સ્વીકારવાના હોય પારમાર્થિક આત્મહિતના સિદ્ધાંતો સ્વીકારવા માટે છે. ગુરુને સાચા માન્યા પછી તેના તેની પ્રમાણાનુસારની પરીક્ષા જરૂરી છે. બિનપ્રયોજનભૂત કે ઓછા પ્રયોજનભૂત વચનોની
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy