________________
T 1
(
‘પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
)૧૧૦(
સીમંધર ભગવાનની પ્રગટ પરમાત્મદશા અદ્વિતિય છે. અનુમાન ક્રિયાનું પરમફળ તે પ્રામ સાથે વ્યાતિ ધરાવનાર તેના અપ્રગટ કરાવે છે. પરમાત્મસ્વભાવની મારામાં હાજરી છે.
આપણા પ્રસ્તુત વિષયમાં ગુરુ નિગમન રજુ હું અને સીમંધર ભગવાન એક જ જાતિના છીએ.
કરીને શિષ્યને જણાવે છે કે, સીમંધર ભગવાન સીમંધર ભગવાન પરમાત્મસ્વભાવી છે અને હું પણ,
સાથે વ્યામિ સંબંધ ધરાવનાર પરમાત્મ-સ્વભાવ તેના જેવો જ છું. સીમંધર ભગવાન અને હું એક
મારામાં છે એની આપણે ખાત્રી કરી છે. તેથીની જ પ્રકારના પરમાત્મસ્વભાવી છીએ. સીમંધર કોઈપણ શંકા અને ભ્રમણાથી મુક્ત થઈને ‘હું ભગવાને પોતાના પરમાત્મસ્વભાવનો સ્વીકાર પરમાત્મા છું' એ સિદ્ધાંતની સત્યતા સાબિત અને આશ્રય કરીને તે સ્વભાવ જેવી જ પરમાત્મદશા થાય છે. પ્રગટાવેલી છે. મને મારા પરમાત્મસ્વભાવનો સ્વીકાર અને આશ્રય ન હોવાથી મારી વર્તમાન
૧૦.પરીક્ષા અવસ્થા પામરપણે પ્રવર્તે છે. પણ હવે હું સીમંધર
Test ભગવાનની પરમાત્મ-દશાના આધારે તેમના
ઉદિષ્ટ વિઘાન કે સિદ્ધાંતનું સ્વફ્સ, પરમાત્મસ્વભાવનો અને તેમના પરમાત્મ
તેના લક્ષણ વગેરે સંબંધી ખસ-ખોટા સ્વભાવને આધારે મારા પરમાત્મસ્વભાવનો
અને સાણસાનો નિર્ણય કરવો તેને સ્વીકાર કરું છું. સ્વભાવની અપેક્ષાએ ‘હું પરમાત્મા
પરીક્ષા કહે છે. છું” અને આ પરમાત્મસ્વભાવનો આશ્રય કરીને મારી પ્રગટ-દશામાં પણ હું પરમાત્મદશા પ્રગટ કરીશ, |
પરીક્ષાને ૧. મમાંસા, ૨. કસોટી, ૩. એવો મારો નિર્ણય છે.
લય, ૪. જિજ્ઞાસા જેવા નામોથી પણ
ઓળખવામાં આવે છે. તે આ રીતે – ૫. નિગમન
૧. પરીક્ષામાં ઈચ્છિત વિષય કે વિધાનની વિશેષ અનુમાન દ્વારા તાવાયેલા ફલિત
તપાસ અને સમાલોચના સમાયેલી હોવાથી તે વિઘાનની રજુઆતને નિગમન કહે છે.
એક મીમાંસાIછે. નિગમનમાં ફરીથી પ્રતિજ્ઞા કે પક્ષનું વચન
૨. પરીક્ષામાં સિદ્ધાંતોનો કસ કરવાની પ્રમાણભૂત કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે પ્રતિજ્ઞા
પદ્ધતિ હોવાથી તેને કસોટી કહી શકાય છે. વાક્ય દ્વારા જે વિધાન સાબિતિ માટે રજૂ કરવામાં આવ્યું હતું તે વિધાન હવે સાબિત થઈ જાય છે. ૩. તેમાં નિર્ધારિત વિષયની વિવેકપૂર્વકની નિગમન દ્વારા વક્તા અને શ્રોતા અથવા ગુરુ અને
વિચારણા હોવાથી તે વિચચ તરીકે પણ શિષ્ય વચ્ચે સંપૂર્ણ સંમતિ સધાય છે. વક્તા અને
ઓળખાય છે. શ્રોતા વચ્ચેના સંવાદનો સુખદ અંત નિગમ દ્વારા ૪. પરીક્ષામાં જ્ઞાનપ્રાપ્તિની અને નવું જાણવાની સંપન્ન થાય છે. આમ મનોવૈજ્ઞાનિક રીતે ઈચ્છા સંકળાયેલી હોવાથી તે એક પ્રકારની અનુમાનક્રિયાના આખરી અવયવ નિગમનું સ્થાન જિજ્ઞાસા છે.