________________
1
(
‘પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
)૧૦૫(
દૃષ્ટાંતની અનુપસ્થિતિ પદ્ધતિ છે. પણાની સિદ્ધિ થાય છે પણ આ માટે આત્માનું જેમ કે, જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ છે !
અનેકાંતસ્વરુપ સમજવું અનિવાર્ય આવશ્યક છે. અથવા જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધુમાડો પણ ન |
આત્માનું અનેકાંતસ્વરુપ આત્મસાત્ છે તેમ માનીને જ હોય. આવી વ્યામિનું વિરોધી દૃષ્ટાંત મળતું
આગળ વધીએ છીએ. નથી. એટલે કે ધુમાડો હોય પણ અગ્નિ ન હોય વસ્તુમાં વસ્તુપણાને નીપજાવનાર પરસ્પર વિરોધી અથવા અગ્નિ ન હોય પણ ધુમાડો હોય તેવું બે ધર્મોનું એકી સાથે પ્રકાશવું તે વસ્તુનું અનેકાંતદૃષ્ટાંત ક્યાંય જોવા મળતું નથી.
સ્વરુપ છે. આ વિરોધી ધર્મો અન્વય અને વ્યતિરેક
છે. અન્વયપણે એટલે કે દ્રવ્યસ્વભાવે આપણો ૪. વ્યાપક લક્ષણ અનુભૂતિ પદ્ધતિ
આત્મા શુદ્ધ અને પૂર્ણ હોવાથી તે પરમાત્મા છે સાઘનની સાધ્ય સાથેની વ્યાસિની || અને તે જ આત્મા તે જ સમયે વ્યતિરેકપણે એટલે સત્યતા માટે સાઘનની વ્યાપક વિશેષતા કે પર્યાયસ્વભાવે અશુદ્ધ અને અપૂર્ણ હોવાથી પામર કે લાક્ષણિકતાના અનુભવને વ્યાપક પણ છે. પર્યાયની પામરતા પ્રગટ અને વ્યકત લક્ષણ અનુભૂતિ પદ્ધતિ કહે છે.
હોવાથી તેનો પરિચય અને ઓળખાણ છે અને
દ્રવ્યનો પરમાત્મસ્વભાવ અપ્રગટ અને અવ્યકત આ વ્યાપક લક્ષણ અનુભૂતિ કોઈ વિચારણા, અંતઃ હોવાથી તેનો પરિચય અને ઓળખાણ નથી. ફૂરણા કે પરીક્ષાના આધારે મન વડે પામી શકાય
પોતાની સાચી ઓળખાણ તેના ત્રિકાળ સામાન્ય છે. આ પદ્ધતિથી સાધનની સાથે સાથેની વ્યામિ
પરમાત્મસ્વભાવપણે છે. પોતાની વર્તમાન પરમ સત્ય છે એમ સ્પષ્ટ અને નિશ્ચંતપણે માની
પામરદશાને પોતાના પરમાત્મસ્વભાવ સાથે શકાય છે. તેથી આ અંતિમ પદ્ધતિનું તાકિર્ક મૂલ્ય
અવિનાભાવી અચલ સાહચર્ય એટલે કે વ્યામિ છે. ઊંચું અંકાય છે.
આ વ્યાતિથી પોતાની પામરદશારૂપ સાધન વડે જેમ કે, ધુમાડાના વર્ગની વ્યાપક કે સામાન્ય પોતાના પરમાત્મસ્વભાવરૂપ સાધ્યની સિદ્ધિ છે. લાક્ષણિકતા એવી છે કે તેની સાથે અગ્નિનું હોવું આ વ્યામિનું સમર્થન આ પ્રકારે છે. અનિવાર્ય છે. આ પ્રકારની વ્યાપક લક્ષણ બનાવાય છે. બા મારા સ્વાભ બLS. ૧. આંd પd : અનુભૂતિના આધારે દૃઢતાપૂર્વક કહી શકાય છે કે, સર્વ ધૂમ્રસ્થાનો એ અગ્નિસ્થાનો છે.
સાઘનની ઉર્યાસ્થિતિમાં સાધ્યની પણ
ઉપસ્થિતિ હેવી તે અસ્ત પદ્ધતિ છે. હું પરમાત્મા છું' એ સિદ્ધાંતને હૃદયગત કરવા માટે પ્રત્યભિજ્ઞાન પછી વ્યામિ જ્ઞાનનો પ્રયોગગ આત્માનું સ્વરુપ અનેકાંત હોવાને કારણે વ્યતિરેકી જરૂરી છે. ‘હું પરમાત્મા છું' એ સાધ્ય આપણા પર્વ
આ પર્યાયદશામાં તેના અન્વયરૂપ દ્રવ્યસ્વભાવની માટે અદૃષ્ટ કે અપ્રગટ છે. તેથી પોતાના
મા ઉપસ્થિતિ અવશ્ય હોય છે. આપણા આત્માની પરમાત્માપણાની સિદ્ધિ માટે કોઈ દષ્ટ કે પ્રગટ
ભિન્નભિન્ન પ્રકારની પામરદશાઓ વચ્ચે તેના સાધન જરૂરી છે, જે પોતાની પ્રવર્તમાન પામરદશા
અન્વયરૂપ પરમાત્મસ્વભાવની ઉપસ્થિતિ અવશ્ય છે. આ પામરદશાના સાધન વડે જ પરમાત્મા
હોય છે તેથી સાધનરૂપ પામરદશા વડે જ સાધ્યરૂપ પરમાત્મસ્વભાવની સિદ્ધિ છે.